થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ 16 માંથી 16 શક્તિ કેન્દ્રમાં કરવામાં આવ્યો
વલભીપુર તાલુકામાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 16 માંથી...
'क्या आपने शरद पवार को धोखा दिया', पत्रकारों के इस सवाल पर गुस्साए प्रफुल्ल पटेल ने कुछ यूं दी प्रतिक्रिया
Maharashtra NCP Political Crisis: महाराष्ट्र में एनसीपी नेता अजित पवार और उनके...
বালিপৰাত ভয়ঙ্কৰ পথ দূৰ্ঘটনা চুইফট আৰু ট্ৰাকৰ মুখামুখি সংঘৰ্ষ আহত এজন
শোণিতপুৰৰ বালিপৰাৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাই পথত সংঘটিত হয় এক ভয়ঙংকৰ পথ দূঘ'টনা ।তেজপুৰৰ পৰা আহি থকা এ...
પાલનપુર પાલિકાના રૂ. 20 લાખ વરસાદ અને ગટરના પાણીથી પડેલા ખાડાઓમાં ધોવાયા...
પાલનપુર પાલિકાના રૂ. 20 લાખ વરસાદ અને ગટરના પાણીથી પડેલા ખાડાઓમાં ધોવાયા...
પાલનપુરમાં...