આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: चुनाव से पहले बिहार में BJP को झटका, इस सांसद ने छोड़ दी पार्टी; कहा- छल से...
Ajay Nishad Resign बिहार में भाजपा (BJP) को बड़ा झटका लगा है। एक बड़े सांसद ने चुनाव से...
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
રાજુ શ્રીવાસ્તવ કોમેડિયનની હાલત નાજુક - વેન્ટિલેટર પર રખાયા, ઓપરેશન બાદ પણ ભાનમાં નથી
બુધવારે JJIMમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. ટ્રેડ મિલમાં દોડતી વખતે...