આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા હૈદરશાહ પીરનો ઉર્ષ મુબારક કાર્યક્રમ કરવામાં આવશે
પાલીતાણા હૈદરશાહ પીરનો ઉર્ષ મુબારક કાર્યક્રમ કરવામાં આવશે
আকৌ বানত বুৰিল চেঙেলীয়াঝাৰৰ বিভিন্ন অঞ্চল । ছিপাঝাৰত ননৈ নদীৰ জলস্তৰ বৃদ্ধি
প্ৰথমটো সংহাৰী বানত বিধ্বস্ত হৈ কঁকাল পোণাব নৌপাওঁতেই আকৌ বানত ডুবিব ধৰিছে চেঙেলীয়াঝাৰৰ আশ-পাশৰ...
હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે આયુષ મેળો યોજાયો ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.
સમગ્ર દેશભરમાં હાલમાં ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી તંત્ર દ્વારા વિવિધ...
आज नवरात्रि का नौवां दिन:सिद्धिदात्री की सीख : प्रैक्टिस से किसी भी काम में एक्सपर्ट हो सकते हैं
आज (शुक्रवार, 11 अक्टूबर) नवरात्रि के नौवें दिन देवी सिद्धिदात्री की पूजा करें। नौ दिनों तक देवी...