દાહોદ જિલ્લામાં સત્તાની લાલસામાં અંધ બનેલા રાજકીય પક્ષોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આયા રામ ગયા રામની પ્રવૃત્તિ વધુને વધુ વેગીલી બનતા તેની સાથેજ ચૂંટણીના સમીકરણો પણ બદલાતા રહેતા રાજકીય તજજ્ઞોને ચૂંટણીના સમીકરણો માંડવા અઘરા થઈ પડ્યા છે. તેવા સમયે સત્તા ની લાલસામાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનારા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ભુરીયાએ આજે આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે દેવગઢબારિયા બેઠક પરના એનસીપીના ઉમેદવાર ગોપસીહ લવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા દેવગઢબારિયા બેઠક ની ચૂંટણીના સમીકરણો બદલાતા આ બેઠક માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેવાના એંધાણો છે. એનસીપીના ઉમેદવાર ચૂંટણી જંગમાંથી ખસી જતા તેનો સીધે સીધો લાભ ભાજપને કે આમ આદમી પાર્ટીને મળશે તે તો આવનાર સમય જ બતાવશે!!!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवद्गीतेचा पंधरावा अध्याय ७०० विद्यार्थ्यांकडून वाचन
औरंगाबाद , उन्नती शिक्षण या उपक्रमामध्ये जवळपास ७०० स्तोत्र , संस्था संचालित ज्ञानेश विद्या...
‘बेटी बचाओ- बेटी पढ़ाओ‘ जिला टास्क फोर्स की बैठक
बाड़मेर- ‘बेटी बचाओ-बेटी पढ़ाओ‘ योजना के प्रभावी क्रियान्वयन के लिए गठित जिला स्तरीय...
ડીસા થરાદ હાઇવે ઉપર ફરીથી તસ્કરોએ તરખાટ મચાવ્યો, પાંચથી વધુ દુકાનો નિશાન બનાવી..
ડીસા થરાદ હાઇવે ઉપર ફરીથી તસ્કરોએ તરખાટ મચાવ્યો, પાંચથી વધુ દુકાનો નિશાન બનાવી..
Will of border residents should be top most priority during talks with Assam
Cabinet minister Renikton Lyngdoh Tongkhar expressed confidence that the state would benefit from...