મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીની ખેતી તરફ ખેતી કરતા હોય ખેડૂતો ત્યારે ક્યાંક ને ક્યાંક મળતી જેવા પાકમાં રોગ આવતા જગતનાથ અનેક આશાઓની સામે નિરાશા જોવા મળે છે ત્યારે મોટી મોટી આશાઓ સાથે મરચીના પાકની ખેતી કરી હોય ત્યારે પણ તેમની આશાઓ પર પાણી ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જગતના તાતને એક સમસ્યાનો સામનો કરવો પડે તેવી એક વિકટ પરિસ્થિતિ પણ જોવા મળે છે