દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ સીંગવડ તાલુકાની તમામ શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કર્યાં હતાં. જીલ્લા સીક્ષણ અધિકારી દ્વારા સિંગવડ તાલુકામાં તમામ બુથોમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તેમજ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ મહર્ષિ વાલ્મીકી પ્રગટ દિવસની ઉજવણી કરવામાં આવશે
સિહોર શહેર રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસની ઉજવણીનું આયોજન...
स्मृति ईरानी का समर्थन करने पर राहुल गांधी पर भड़की BJP
कांग्रेस सांसद और लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने शुक्रवार (12 जुलाई) को कहा कि पूर्व...
INS વિક્રાંત પછી હવે INS વિશાલ:65 હજાર ટનવાળા INS વિશાલ પર ઈલેક્ટ્રોનિક ગિલોલથી લોન્ચ થશે ફાઇટર જેટ, એકસાથે 55 વિમાન તહેનાત રાખી શકાશે
INS વિક્રાંત નેવી મળ્યા બાદ હવે ભારતના ત્રીજા એરક્રાફ્ટ કેરિયર INS વિશાલની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 2...
ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
SPOTNEWS_ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ