ધારી-૯૪ વિધાનસભા ચુંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે કોંગ્રેસ પાર્ટી એ ડો. બોરીસાગર ને મેદાનમાં ઉતારેલ છે. ધારી-બગસરા અને ખાંભા જેવા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની જબરી લોકચાહના છે જેની સામે ડો.બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો છે અને સાથેજ એક ડોક્ટર તરીકે તેઓ ખાનગી હોસ્પિટલ ચલાવી રહેલા છે. ડો બોરીસાગર માટે ધારી વિધાનસભા જીતવી અથવાતો સ્વમાન ભેર સારા મત મેળવવા જરૂરી બની ગયેલ છે.કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ની નિસ્ક્રીયતા પણ કયાક ને કયાક ડો. બોરીસાગર ને મોટુ નુકસાન કરાવશે ? કોંગ્રેસ ની વોટબેંક એવા મુસ્લિમ સમાજ, અનુસૂચિત જાતી, એસ.સી/એસ.ટી આ તમામ મતદારો કોંગ્રેસ શિવાય આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અથવાતો અપક્ષ ઉમેદવાર ને સમર્થન આપી રહેલ છે ત્યારે ડો.બોરીસાગર ની નાવ ડુબશે કે તરશે એ કહેવુ ખુબજ મુશ્કેલ જણાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৃত্ৰিম বানপানীৰ ফলত অতিষ্ঠ সোণাৰিবাসী
কৃত্ৰিম বানপানীৰ ফলত অতিষ্ঠ সোণাৰিবাসী। পৌৰসভাক ব্যৱস্থা গ্ৰহণ কৰিবলৈ সচেতন নাগৰিকৰ আহ্বান।
हनुमान बेनीवाल का बड़ा बयान, रालोपा का कांग्रेस से गठबंधन होगा तो केवल इन शर्तों पर होगा, अन्यथा नहीं
सांसद हनुमान बेनीवाल की पार्टी रालोपा का विधानसभा उपचुनाव में कांग्रेस से गठबंधन होगा या नहीं यह...
વડોદરાના હિંમતપુરા ગામે ચૂંટણી પ્રચાર અર્થે સભા યોજવામાં આવી
વડોદરાના સાવલી વિધાનસભા ચૂંટણી પ્રચાર અર્થે ડેસર તાલુકાના હિમતપુરા ગામે જનસભાને સંબોધી હતી.આ સમયે...
રાજપીપળામાં 100 થી વધુ નાનાનાના ઘરે બેસાડેલા ગણપતિનું વિસર્જન
રાજપીપળામાં 100 થી વધુ નાનાનાના ઘરે બેસાડેલા ગણપતિનું વિસર્જન