ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામકંડોરણા : તૂટેલા પૂલ નજીક બેફામ રેતીની ખનીજ ચોરી થઇ | SatyaNirbhay News Channelv
જામકંડોરણા : તૂટેલા પૂલ નજીક બેફામ રેતીની ખનીજ ચોરી થઇ | SatyaNirbhay News Channelv
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
મહુવા નુતન નગર શાળા નંબર 12 પાસે વાલ્મીકિ વાસ માં દંપતી એ સજોડે આપધાત કર્યો
મહુવા નુતન નગર શાળા નંબર 12 પાસે વાલ્મીકિ વાસ માં દંપતી એ સજોડે આપધાત કર્યો
સાવલી રાણીયાના નીલકંઠ મહાદેવ ખાતે મેળાનું આયોજન કરાયું
સાવલી રાણીયાના નીલકંઠ મહાદેવ ખાતે મેળાનું આયોજન કરાયું
ज्वारी प्रात्यक्षिकासाठी आपले सरकार वर जाऊन नोंदणी करा कृषी विभाग@india report
ज्वारी प्रात्यक्षिकासाठी आपले सरकार वर जाऊन नोंदणी करा कृषी विभाग@india report