ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANAS RIVER/બનાસકાંઠા નદી માં ત્રણ યુવકો ડૂબ્યા..
BANAS RIVER/બનાસકાંઠા નદી માં ત્રણ યુવકો ડૂબ્યા..
બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા
બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા
સિહોર શહેરમાં મકાન ધરાશયી થયું
સિહોરના ખારાકુવા ચોકમાં એક જર્જરિત મકાન ધરાશાય થતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો...
माळशिरस तालुक्यात शीतपेयाची छापील किमतीपेक्षा जादा दर आकारून ग्राहकांची लूट.
ग्राहकांना कोणत्याही प्रकारची वस्तू त्य वस्तूवरील छापील किंमतीतच मिळावी. आणि तो ग्राहकांचा हक्क...
পত্নী পুত্ৰ নিৰুদ্দেশ, পৰিয়ালৰ মাজত হাহাকাৰ
পত্নী পুত্ৰ নিৰুদ্দেশ, পৰিয়ালৰ মাজত হাহাকাৰ