ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Akhilesh Yadav आज नहीं आएंगे Delhi | CBI Summons Akhilesh Yadav | Aaj Tak News
Breaking News: Akhilesh Yadav आज नहीं आएंगे Delhi | CBI Summons Akhilesh Yadav | Aaj Tak News
ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત , અકસ્માત મા મહિલા નું ધટના સ્થળે થયું મોત
બેફામ રીતે ચાલતા હાઇવે ટ્રકોની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ અને રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા...
Armenia Azerbaijan conflict में रूस ने अपने दोस्त को क्यों नहीं बचाया?
Armenia Azerbaijan conflict में रूस ने अपने दोस्त को क्यों नहीं बचाया?
કાંકરેજ તાલુકામાં પણ જોવા મળી બીપરજોય વાવાઝોડાની અસર...!
કાંકરેજ તાલુકામાં પણ જોવા મળી બીપરજોય વાવાઝોડાની અસર...!