ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नयी उमंग नयी पहल फाउंडेशन द्वारा रा.उ.मा.वि. भदाना में बाल दिवस मनाया गया
नयी उमंग नयी पहल फाउंडेशन द्वारा लगातार समय समय पर सेवाकार्य किए जाते रहते है, इसी क्रम में आज 14...
NAAC Peer Team visits Tezpur University for 4th Cycle of Accredition
Tezpur: A six-member National Assessment and Accreditation Council (NAAC) Peer Team visited...
સિહોર ખાતે રાધાકૃષ્ણ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણ શાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ.સર્વપલ્લી...
Parliament Winter Session: धनखड़ के खिलाफ अविश्वास प्रस्ताव, क्या बोले पक्ष-विपक्ष के नेता?
Parliament Winter Session: धनखड़ के खिलाफ अविश्वास प्रस्ताव, क्या बोले पक्ष-विपक्ष के नेता?
सरकार ने बंद कर दिए 55 लाख से अधिक फोन नंबर, आखिर क्या है इसके पीछे का कारण, यहां जानें सारी डिटेल
साइबर सिक्योरिटी हमेशा से भारत सरकार की अहम समस्या में से रही है जिसके चलते वे समय-समय पर कड़े...