ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MLP candidates demonstration against delay of results
Aggrieved candidates, who had applied for various posts in Meghalaya Police in 2019, today held a...
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ઠેરઠેર લોકોએ...
લાખણીમાં ખેડૂતોનો અનોખો વિરોધ
લાખણી માં ખેડૂતો નો અનોખો વિરોધ
પાણી ની માંગ સાથે ઢોલ વગાડતા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા...
શ્રી ખોડલધામ સુરત દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં દર્શના જરદોષ ઉપસ્થિત રહ્યા
શ્રી ખોડલધામ સુરત દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં દર્શના જરદોષ ઉપસ્થિત રહ્યા