ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में RLP के एकमात्र विधायक हनुमान बेनीवाल ने दिया इस्तीफा, सामने आई ये वजह
लोकसभा चुनाव का रिजल्ट आने के बाद इंडिया गठबंधन से हाल ही में नगौर लोकसभा सीट से सांसद बन...
সশস্ত্ৰ সীমা বল শালনিবাৰীৰ প্ৰসিক্ষণ শিবিৰৰ প্ৰশিক্ষাৰ্থীৰ দ্বাৰা "হৰ ঘৰ তিৰঙ্গা "অভিযান ।
সশস্ত্ৰ সীমা বলৰ তেজপুৰ শালনিবাৰীৰ প্ৰসিক্ষণ শিবিৰৰ প্ৰশিক্ষাৰ্থী সকলৰ দ্বাৰা উপ মহাপৰিদৰ্শক...
#Botad | ભૂતપૂર્વ ઉર્જા મંત્રીના મત ક્ષેત્રમાં જીઇબીની બેદરકારી | Divyang News
#Botad | ભૂતપૂર્વ ઉર્જા મંત્રીના મત ક્ષેત્રમાં જીઇબીની બેદરકારી | Divyang News
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા