ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business Ideas: इस बिजनेस से होगी करोड़ों की कमाई, रिस्क है जीरो | Startup | वनइंडिया हिंदी *offbeat
बिज़नेस आइडिया (Business Idea) की इस कड़ी में आपका फिर से स्वागत है। वन इंडिया हिंदी एक बार फिर...
Nitesh Rane Criticizes Uddhav Thackeray: तुमचा मुलगा रणजीत बनून फिरतो त्याचं काय?
Nitesh Rane Criticizes Uddhav Thackeray: तुमचा मुलगा रणजीत बनून फिरतो त्याचं काय?
3 बोगी अचानक पटरी से उतरी, Bihar के Buxer में North East Exp Train Accident कैसे हो गया?
3 बोगी अचानक पटरी से उतरी, Bihar के Buxer में North East Exp Train Accident कैसे हो गया?
સુરેન્દ્રનગરમાં વ્યાજે લીધેલ પૈસા ચૂકવી દીધા છતાં નોટિસ આપતા ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા...
ડીસામાં ટ્રાફીકજામ થતાં વાહનચાલકોને હાલાકી
ડીસામાં લાભ પાંચમના દિવસે મોડી સાંજે આખોલ ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે હજારો...