દિયોદર માં કેસાજી ચૌહાણ ને ભાજપ માં ટીકીટ મળતા આમ આદમી ના કેટલાક કાર્યકરો ભાજપ માં જોડાયા ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી નું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે ભાજપ દ્વારા 166 ઉમેદવારો ને જાહેર કર્યા છે ત્યારે 14 દિયોદર વિધાનસભા માં કેસાજી ચૌહાણ (ઠાકોર )ને ભાજપ ની ટીકીટ આપતા કાર્યકરો માં ખુશી નો માહૉલ જોવા મળ્યો છે તયારે દિયોદર ના ચિભડા ગામ ના બજરંગ ગ્રુપ ના કાર્યકરો આપ માંથી છેડો ફાડી ભાજપ માં જોડાયા છે ત્યારે દિયોદર માં ભાજપ મોટી લીડ થી જીતશે તેવું મતદારો ઈચ્છી રહ્યા છે