રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसंग्रामचे मा.आमदार विनायकराव मेटे यांच्या अपघाती निधनाने बीड जिल्ह्यासह महाराष्ट्रभर शोककळा पसरली
शिवसंग्रामचे मा.आमदार विनायकराव मेटे यांच्या अपघाती निधनाने बीड जिल्ह्यासह महाराष्ट्रभर शोककळा पसरली
સરસ્વતી તાલુકા માં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો.
સરસ્વતી તાલુકા માં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો.
વડોદરા: ક્રાઈમ બ્રાન્ચ ટીમે મુંબઈ શહેરમાંથી દાગીના ચોરી કરનારા એક આરોપીને ઝડપી લીધો
વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ શહેરમાંથી દાગીના ચોરી કરનારા એક આરોપીને ઝડપી લીધો