રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel
ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીએ ભાજપની જીત નિશ્ચિતની આપી ખાત્રી / / DEESA
ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીએ ભાજપની જીત નિશ્ચિતની આપી ખાત્રી / / DEESA
দিল্লী চৰকাৰৰ শিক্ষাৰ আৰ্হিৰ বিৰুদ্ধে সৰৱ কংগ্ৰেছ
দিল্লীত অৰবিন্দ কেজৰিৱাল চৰকাৰে প্ৰচাৰ কৰা শিক্ষাৰ আৰ্হি 'প্ৰৱঞ্চনাৰ আৰ্হি' বুলি আখ্য়া দিছে...
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?
MCN NEWS | वैजापूर तालुक्यात ऑनर किलिंगची घडली घटना; वैजापूर पोलीस ठाण्यात गुन्हा दाखल
MCN NEWS | वैजापूर तालुक्यात ऑनर किलिंगची घडली घटना; वैजापूर पोलीस ठाण्यात गुन्हा दाखल