રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
20th Convocation of RGU held. Mishra emphasizes on academic excellence .
Kabeer Kashyap, MCA (Master of Computer Application) received the Chancellor’s Gold Medal...
कोटा डोरिया का गलत उपयोग कर साड़ी बनाने वाले का भंडाफोड़
कोटा
कोटा डोरिया का गलत उपयोग कर साड़ी बनाने वाले का भंडाफोड़
पुलिस ने एक गोदाम में...
પાટણમાં A.C.Bની સફળ ટ્રેપ, ITIના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા સિક્યુરિટી ગાર્ડને લાંચ લેતા ઝડપી પાડ્યા
પાટણમાં A.C.Bની સફળ ટ્રેપ, ITIના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા સિક્યુરિટી ગાર્ડને લાંચ લેતા ઝડપી પાડ્યા
શ્રી સુવાઈ માતાજી , કળાઈના ગઢ - વાંઢ તા.જાફરાબાદ ના સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત નવાહ પારાયણનું આયોજન *તા.૨૨-૦૧-૨૦૨૩ થી ૩૦-૦૧-૨૦૨૩* સુધી કરવામાં આવેલ છે.
આ દેવી ભાગવત કથાના વક્તા શ્રી ડૉ.મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે.તો દરેક...