દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે પત્નિ તરીકે રાખવા સારૂં એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતાં એક ૧૬ વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના ભે ગામે હાંડીયા ફળિયામાં રહેતો નરેશભાઈ વરસીંગભાઈ ભુરીયાએ સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Allen कोटा में नीट-2025 की निःशुल्क कोचिंग के लिए आवेदन की अंतिम तिथि 30 जून
शिक्षा संबल योजना के तहत चयनित विद्यार्थियों को एलन में निःशुल्क कोचिंग आवास व भोजन भी मिलेगा...
मेड इन इंडिया कारों की विदेश में बढ़ी मांग, Jimny सहित इन कारों की 62 हजार यूनिट्स हुईं Export
भारत में बनी (Made In India Cars) कारों की मांग दुनिया के कई देशों में रहती है। July 2024 के...
बांरा जिला से 11 साल से फरार 10 हजार रूपये के इनामी को, डीएसटी व कोतवाली ने चंदीलपुरा के बीहड़ों से किया गिरफ्तार
बांरा जिला से 11 साल से फरार 10 हजार रूपये के इनामी को, डीएसटी व कोतवाली ने चंदीलपुरा के बीहड़ों...
મહીસાગર જિલ્લાની શેઠ એમ એલ વિ ખાનપુર સ્કૂલ ખાતે બાળકોને શોર્ટ ફિલ્મ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
મતદાનનો અવસર આવી રહ્યો છે મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી...