દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે પત્નિ તરીકે રાખવા સારૂં એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતાં એક ૧૬ વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના ભે ગામે હાંડીયા ફળિયામાં રહેતો નરેશભાઈ વરસીંગભાઈ ભુરીયાએ સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
হিমাচলৰ গোবিন্দসাগৰ হ্ৰদত উটি গ'ল ৭ জন যুৱক, আটাইকেইজন পঞ্জাৱৰ
◾হিমাচল প্ৰদেশৰ উনা জিলাৰ গোবিন্দসাগৰ হ্ৰদত সোমবাৰে সংঘটিত হয় এক বৃহৎ দুৰ্ঘটনা।ইয়াত হ্ৰদটোত উটি...
વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી...