સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022
BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022
ચોરાઉ મોટરસાયકલ સાથે સગીર સહિત બે ઈસમો ઝડપાયા
ચોરાઉ મોટરસાયકલ સાથે સગીર સહિત બે ઈસમો ઝડપાયા
मराठवाडा मुक्ती संग्रामदिनानिमित्त जिल्हाधिकारी कार्यालयात
जिल्हाधिकारी आंचल गोयल यांच्या हस्ते ध्वजारोहण
परभणी,(जिमाका) दि.17: मराठवाडा मुक्ती संग्रामाच्या 74 व्या वर्धापन दिनानिमित्त जिल्हाधिकारी...
राजस्थान में मानसून की धमाकेदार एंट्री, इन जिलों में भारी बारिश का अलर्ट
आखिरकार राजस्थान की जनता का इंतजार खत्म हो चुका है। मानसून ने मंगलवार को राजस्थान में धमाकेदार...
Abdu Rozik: सिंगिंग के बाद एक्टिंग करते भी दिखेंगे अब्दु रोजिक! इस टीवी सीरियल से करेंगे डेब्यू
बिग बॉस 16' के फेमस कंटेस्टेंट और दुनिया के सबसे छोटे सिंगर रहे अब्दु रोजिक (Abdu Rozik) अक्सर...