સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यापीठ विकास मंचच्या उमेदवारांना निवडून द्या
पुण्यश्लोक अहिल्यादेवी होळकर सोलापूर विद्यापीठ सोलापूर विद्यापीठ अधिसभा पदवीधर मतदारसंघ निवडणूक...
ઝાલોદ તાલુકામાં કોરોના વાયરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ તારીખ 3 સપ્ટેમ્બર 2022 ના રોજ સમગ્ર દાહોદ...
ધાનેરા બહુજન સમાજ પાર્ટી ની ટિકિટ એડવોકેટ ને
ધાનેરા માં બહુજન સમાજ પાર્ટી ની ટિકિટ એડવોકેટ પી આર સોલંકી ને
કોંગ્રેસ. ભાજપ અને આપ ની લડાઈ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનું સ્વાગત કરવામાં
વડોદરા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબએ વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે "વિજય...