સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના
બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના
মঙ্গলদৈত অন্তৰঙ্গ আলাপ আৰু অভিনন্দন অনুষ্ঠানৰ আয়োজন
মঙ্গলদৈ:১২নবেম্বৰ:: দৰং ৰ উচ্চ শিক্ষাৰ অভিকেন্দ্ৰ মঙ্গলদৈ মহাবিদ্যালয় আৰু মানৱতাবাদী সংগঠন...
वयाच्या 14 व्या वर्षीच 'हा' मुलगा बनला करोडपती, पाहा बातमी । HPN Marathi NEWS
वयाच्या 14 व्या वर्षीच 'हा' मुलगा बनला करोडपती, पाहा बातमी । HPN Marathi NEWS
BJP 1st Candidate List : आज आ सकती है बीजेपी के उम्मीदवारों की पहली लिस्ट | Lok Sabha Election 2024
BJP 1st Candidate List : आज आ सकती है बीजेपी के उम्मीदवारों की पहली लिस्ट | Lok Sabha Election 2024