સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોડાદરાની આ કંપનીએ શ્રમજીવીઓને ઠગી લીધા
સુરતના ગોડાદરા ખાતે શિવમ એડવાઈઝરના નામે ઓફિસ રાખી સંચાલકએ લોન અપાવવાના બહાને સંખ્યાબંધ શ્રમજીવીઓ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી.
कोणत्याच वस्तूच्या बदल्यात न मिळणारी गोष्ट म्हणजे आईचं प्रेम- ह भ प रोहिदास महाराज मस्के
परभणी प्रतिनिधी
21व्या शतकात जगातील प्रत्येक गोष्टीला पर्याय आहेत. पैशाने त्या उपलब्ध होऊ...
પોલીસ આવા માનવતાના કામ પણ કરે છે, પોલીસ ભ્રષ્ટાચાર કેમ કરે છે? ભાગ-6: Prashant Dayal
પોલીસ આવા માનવતાના કામ પણ કરે છે, પોલીસ ભ્રષ્ટાચાર કેમ કરે છે? ભાગ-6: Prashant Dayal