સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ત્યાં જમીન ખેડવા પરિવાર આવ્યો ત્યારે તેમને ત્રણ સંતાન હતા. પોતાના સંતાનોને પરિવાર સાથે જમીનખેડી અને આ પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતો હતો પરંતુ જન જીવનમાં થોડી ઘણી અસરે કોઈ તકલીફ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અંધશ્રદ્ધામાં માનતા લોકોના સંપર્કમાં આ જયદીપભાઇ આવેલા.સંતુલન અંધશ્રદ્ધામાં અને અન્ય કોઈ અગમ્ય કારણોસર આજે જયદીપભાઇ એ પોતાનો માનસિક સ્વભાવ ગુમાવતા પોતાના પત્ની નામુબેન ને જાહેરમાં ખેતરમાં પાવડા ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી રાજકોટ ખસેડાયેલ છે. ઘટનાને લઇ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે જે સમયે હત્યા થઈ ત્યાં આજુબાજુથી અને પોતાના શરીર ઉપર અને પોતાની પત્નીના શરીર ઉપરથી કાળા ધાગાઓ મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અંધશ્રદ્ધા એ હદ વટાવી દીધું હોય તેવું સુરેન્દ્રનગર જિલ્લામાં લાગી રહ્યું છે ત્યારે પતિએ પત્નીની અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાનું ચર્ચા રહ્યું છે જોકે આ મુદ્દે હાલમાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક પત્નીની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बिना पासवर्ड एंटर किए WiFi करें इस्तेमाल, आपके फोन में छुपी है ये खास सेटिंग 
 
                      फोन में कई बार नेट पैक खत्म हो जाता है। ऐसे समय पर दोस्त का डेटा पैक काम आ सकता है। दोस्त से नेट...
                  
   જાફરાબાદ: હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી  
 
                      જાફરાબાદ: હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી 
                  
   मथुरा में भीषण हादसा, गोवर्धन परिक्रमा से लौट रहे श्रद्धालुओं से भरी ट्रैक्टर ट्राली में घुसी कार, दो की मौत 
 
                      गोवर्धन परिक्रमा से लौट रहे श्रद्धालुओं से भरी ट्रैक्टर ट्राली हादसे का शिकार हो...
                  
   आज भारत बंद, बिहार में ट्रेन रोकी,राजस्थान के भरतपुर में नेट बंद, स्कूलों-कॉलेजों में छुट्टी 
 
                      सुप्रीम कोर्ट के SC-ST आरक्षण में क्रीमीलेयर लागू करने के फैसले के खिलाफ बुधवार को 14 घंटे का...
                  
   
  
  
  
  