ઈચ્છાપોરના યુવકે સેકન્ડના 3 ટ્રેલરલેવામાં 12 લાખ ગુમાવ્યા વડોદરાના ટ્રાન્સપોર્ટરે ટ્રેલરો વેચી બેંકમાં લોન ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી વડોદરાના ટ્રાન્સપોર્ટરે 12 લાખમાં સુરતના ટ્રાન્સપોર્ટરને 3 ટ્રેલરો વેચાણથી આપી બેંકમાં લોન ભરપાઇ કરી ન હતી. જેના કારણે સુરતના ટ્રાન્સપોર્ટરને ટ્રેલરોની એનઓસી ન મળતા મામલો ઈચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે. સુરતમાં મોરાટેકરા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સુરેશ શીવમૂર્તિ યાદવે ઈચ્છપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વડોદરા ટ્રાન્સપોર્ટર સતવીન્દરસીંગ ઉર્ફે રોમીસીંગ ચરનજીતસીંગ(રહે, જીઆઇડીસી એસ્ટેટ, વડોદરા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદમાં જણાવ્યું કે, સુરેશ યાદવ હજીરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓને ટ્રેલરોની જરૂર હતી. આથી સુરેશ યાદવે 15 લાખમાં 3 ટ્રેલરો સેકન્ડમાં ખરીદી કરવા આરોપી સતવીન્દરસીંગને 12 લાખની રકમ આપી 3 ટ્રેલરો ખરીદી લીધા હતા. પછી સતવીન્દરસીંગએ 75 દિવસમાં એનઓસી આપવાનો વાયદો કર્યો હતો. એનઓસી આવે પછી 3 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાહન અકસ્માતના બનાવો અટકાવવા દાહોદ જીલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી
માર્ગ અકસ્માતમાં બનાવો બાબતે ગંભીરતાપૂર્વક બહુપરિમાણીય વિશ્ર્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા...
সোণাৰিত বুজন পৰিমাণৰ সন্দেহযুক্ত বিস্ফোৰকসহ নগা যুৱতী আটক
সোণাৰিত বৃহৎ পৰিমাণৰ সন্দেহযুক্ত বিস্ফোৰক সামগ্ৰী উদ্ধাৰ। ৭ কাৰ্টুন বিস্ফোৰক সামগ্ৰী জব্দ কৰিছে...
ডুমডুমা ৮ নম্বৰত এখন পদ দলং উদ্বোধন বিধায়ক ৰূপেশ গোৱালাৰ
ডুমডুমা ৮ নম্বৰত এখন পদ দলং উদ্বোধন বিধায়ক ৰূপেশ গোৱালাৰ।
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿನ 'ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನೌಕರರು' ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ಅನಿರ್ದಿಷ್ಠಾವಧಿ ಮುಷ್ಕರ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ.
ಅಕ್ಟೋಬರ್ 5, 2024
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿನ 'ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನೌಕರರು' ವಿವಿಧ...
অসমৰ জাতীয় জীৱনক প্ৰগতিশীল চিন্তা-চেতনা আৰু বৰ্ণিল কৰ্মৰাজিৰে ৰূপকোঁৱৰ জ্যোতিপ্ৰসাদ আগৰৱালাদেৱৰ আজি পৱিত্র জন্মবাৰ্ষিকীত শ্ৰদ্ধাৰে স্মৰণ কৰিছোঁ।
অসমৰ জাতীয় জীৱনক প্ৰগতিশীল চিন্তা-চেতনা আৰু বৰ্ণিল কৰ্মৰাজিৰে ৰূপকোঁৱৰ জ্যোতিপ্ৰসাদ আগৰৱালাদেৱে...