પાટણના સાંતલપુર વિસ્તારના લોકોની માગ અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે...

પાટણ જીલ્લાના સાંતલપુર શહેરી વિસ્તારના ભૂલમડાપીર, ઠાકોર વાસ, હીરાસરીમાં પાણી,રોડ રસ્તા,ગટર લાઈનો,ગંદકી, સહિતનો સમસ્યાનો ગઢ નિરાકરણ કોણ લાવશે જનતાની માંગ 

સાંતલપુરના ભૂલમડાપીરમાં છેલ્લા એક-બે મહિનાથી પીવાના પાણી માટે ભૂલમડાપીર વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ત્યારે ઠાકોર વાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેજ પરિસ્થિતિ હીરાસરીમાં છે તેવું ત્યાં રહેતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે વધુમાં સ્થાનિક લોકો જણાવ્યુ હતું કે કોઈ પક્ષના નેતાઓ કે તંત્ર તથા સરપંચ અમારી સમસ્યાની નિરાકરણ લાવવામાં આવી રહીયુ નથી ખાલી વોટ માટે આવે છે અને ચૂંટાયા પછી ખબર અંતર પણ પૂછતા નથી અમારી તમામ સમસ્યા નું જલ્દીથી નિરાકરણ લાવવા અમે માંગ કરીએ છીએ વધુમાં જણાવ્યુ હતું કે કોઈ બીમાર હોય કે બહેનોનો ડીલેવરી પ્રસંગ હોય ત્યારે અમારા વિસ્તારમાં 108 કે પ્રાવેટ સાધન આવી શકતું નથી જેના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કઈ મોટી દુર્ઘટના સર્જાસે તો જવાબદારી કોની સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું...