પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વ્રારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર થાય તે માટે ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે બી જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી. મીયાગા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ જસદણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન જસદણ વિંછીયા રોડ જકાતનાકા પાસે પહોંચતા એક શંકાસપદ ઇસમ દેખાતા તેને રોકી ચેક કરતા તેના પેન્ટના નેફા માંથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ જે મજકુર ઇસમ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે,ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી જસદણ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીઃ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે,ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર કબ્જે કરેલ મુદામાલઃ એક દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/ કુલ કિ.રૂ.૩,૦૦૦/ તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે,બી,જાડેજા તથા પો,સબ,ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા તથા પો.હેઙ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રહિમભાઇ દલ તથા અમિતભાઇ સુરૂ તથા કાળુભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......
ડીસા ખાતે આપના સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રીની જાહેર સભામાં માનવમહેરામણ ઉમટ્યો
ડીસા ખાતે આપના સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રીની જાહેર સભામાં માનવમહેરામણ ઉમટ્યો
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |
তিনিচুকীয়া জিলাৰ তিনিমাইল লংটংস্থিত দ্বিতীয় বিশ্ব যুদ্ধৰ সমাধিস্থলীত চাফাই অভিযান
তিনিচুকীয়া জিলাৰ তিনিমাইল লংটংস্থিত দ্বিতীয় বিশ্ব যুদ্ধৰ সমাধিস্থলীত চাফাই অভিযান