ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাজিৰাত "মাঘৰ হিমসনা এনিশা "
নাজিৰাৰ বৰবৰুৱা সন্দিকৈ গাৱঁৰ সন্মিলিত সমাজৰ উদ্যোগত ভোগালী বিহুৰ লগত সংগতি ৰাখি তৰুণ...
सिंधी साहित्य से जिले में पहली बार हेमा जसोतानी ने प्रथम प्रयास में नेट के साथ पीएचडी और असिस्टेंट प्रोफेसर के लिए किया क्वालिफाइड
सिंधी साहित्य से जिले में पहली बार हेमा जसोतानी ने प्रथम प्रयास में नेट के साथ पीएचडी और...
अघोषित विधुत कटौती के विरोध अधीक्षण अभियंता कार्यालय पर कांग्रेस का प्रदर्शन
अधीक्षण अभियंता कक्ष में जमकर हंगामा, एसई को सुनाई खरी खोटी, पुलिस ने संभाला मोर्चा
बूंदी।...
સેલવાસ ખાતે વિદ્યાર્થીની સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર સેલવાસમાં લોકોમાં રોષ ફેલાયો છે
સેલવાસ ખાતે વિદ્યાર્થીની સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર સેલવાસમાં લોકોમાં રોષ ફેલાયો છે