યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેવાસા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્શો ઝડપાયા.
મેવાસા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્શો ઝડપાયા.
क्यों स्टार हनी सिंह ने Balenciaga के कपड़ो को पहनने से मना किया आइए जानते है
अपने एक वीडियो देखी होगी काफी ज्यादा चर्चा में है उसमे हनी सिंह बालेंसियागा के कपड़े पहनने को...
Bihar Bhumi Survey 2024: सर्वे शुरू होते ही बढ़ गई जमीन की खरीद-बिक्री, नीतीश सरकार कर रही बंपर कमाई!
जमीन का सर्वे (Land Survey In Bihar) शुरू होते ही जमीन की खरीद-बिक्री बढ़ गई है। जमीन की...
ઉર્દૂ શાળા પાસે ખુલ્લુ ડિપી... અકસ્માતને આમંત્રણ
કાલોલ ની ઉર્દૂ શાળા પાસે ત્રણ રસ્તા ઉપર આવેલ એમજીવીસીએલ નું ડીપી જેના ઉપર ઉર્દુશાળા ફીડર ૧,૨ ટીસી...
भूली रोड पर युवक को अज्ञात वाहन ने मारी जमकर टक्कर
पांढुरना. भूली जा रहा है युवक को अज्ञात वाहन ने टक्कर मारकर गंभीर रूप से घायल कर दिया|...