યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Your Money | ये हैं टॉप 4 फंड जो बनाएगा मालामाल। Mutual Funds | ELSS | Investment Tips | CNBC Awaaz
Your Money | ये हैं टॉप 4 फंड जो बनाएगा मालामाल। Mutual Funds | ELSS | Investment Tips | CNBC Awaaz
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'
'परमाणु हथियार खत्म करना चाहता है INDI अलायंस', पीएम बोले- भारत को शक्तिहीन बना देगा ये गठबंधन
लोकसभा चुनाव नजदीक आते ही पीएम मोदी ने विरोधी दलों पर जुबानी हमले तेज कर दिए हैं। पीएम ने कहा कि...
એરપોર્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર ની રહેમ નજરથી પોલીસની આડમાં સટ્ટોડિયાઓ બન્યા બેફામ, જાહેર માં સટ્ટા
એરપોર્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર ની રહેમ નજરથી પોલીસની આડમાં સટ્ટોડિયાઓ બન્યા બેફામ, જાહેર માં સટ્ટા
ભવાની મંદિરે યોજાનાર રામકથાના વ્યવસ્થા આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાઈ
ભવાની મંદિરે યોજાનાર રામકથાના વ્યવસ્થા આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાઈ