યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাঘনোৱা দৌল প্ৰাঙ্গণত আজিৰে পৰা পয় খেক বান-ফী
আজিৰে পৰা দুদিনীয়া কাৰ্যসুচীৰে নাৰায়ণপুৰৰ ঐতিহাসিক মাঘনোৱা দৌলত অনুষ্ঠিত হৈছে পয় খেক বান ফী...
સુરેન્દ્રનગરના આધેડે વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં ઝંપલાવ્યું
સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી....
यूनीक कैमरा डिजाइन के साथ लॉन्च होगा Galaxy S25 Slim, Samsung ने कर ली बड़ी तैयारी
सैमसंग अगले साल की शुरुआत में Galaxy S25 Slim को लॉन्च करने की तैयारी कर रहा है। रिपोर्ट में...
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ
মৰাণত বৃহৎ পৰিমাণৰ গাঞ্জৰ সহ এজনক আটক আৰক্ষীৰ