યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ghaziabad: 50 हजार का इनामी बदमाश विशाल चौधरी एनकाउंटर में हुआ ढेर, 15 दिन से पुलिस कर रही थी तलाश
मुरादनगर में आंतक का प्रर्याय बना 50 हजार का इनामी बदमाश विशाल चौधरी उर्फ मोनू मुठभेड़ में ढेर।...
10 हजार से कम में खरीदें ये कमाल का 5G फोन, Amazon पर मिल रही है तगड़ी डील, 128GB स्टोरज-50MP कैमरे से है लैस
अगर आप 10 हजार के अंदर एक नया फोन खरीदने की सोच रहे हैं तो iQOO Z9 Lite 5G आपके लिए एक अच्छा...
Truck Drivers Protest: देशभर में ट्रक ड्राइवरों की हड़ताल से Petrol Pump पर भीड़ जुटना शुरू
Truck Drivers Protest: देशभर में ट्रक ड्राइवरों की हड़ताल से Petrol Pump पर भीड़ जुटना शुरू
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
Shah on Next PM: भविष्य में किस राज्य से हो देश का प्रधानमंत्री, अमित शाह ने बता दी अपनी इच्छा
Amit Shah on Tamil PM तमिलनाडु के दो दिवसीय दौरे पर पहुंचे केंद्रीय गृह मंत्री अमित शाह ने...