યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আন্তঃ ৰাষ্ট্ৰীয় খ্যাতিসম্পন্ন চিত্ৰশিল্পী ৰবীন বড়োৱে অংকন কৰিলে এক ব্যতিক্ৰমী ছবি
আন্তঃ ৰাষ্ট্ৰীয় খ্যাতিসম্পন্ন চিত্ৰশিল্পী ৰবীন বড়োৱে অংকন কৰিলে এক ব্যতিক্ৰমী ছবি
Priyanka Gandhi ने PM Modi पर बोला हमला, 'देश के पीएम अपने लिए 8 हजार करोड़ के खरीद रहे विमान'
Priyanka Gandhi ने PM Modi पर बोला हमला, 'देश के पीएम अपने लिए 8 हजार करोड़ के खरीद रहे विमान'
વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે દરિયો ઘૂસ્યો ગામમાં
વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે દરિયો ઘૂસ્યો ગામમાં