યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OPEC Plus Extends Oil Supply Curbs To June | OPEC+ के कुछ देश में उत्पादन बढ़ सकता है? | Crude |Brent
OPEC Plus Extends Oil Supply Curbs To June | OPEC+ के कुछ देश में उत्पादन बढ़ सकता है? | Crude |Brent
"জাতীয় সংগঠনে বিৰোধিতা কৰা কাম চৰকাৰে নকৰে" —মন্ত্ৰী ইউ জি ব্ৰহ্ম
আছু, এবছু বা অসম সাহিত্য সভা আদি অসমৰ জাতীয় জীৱনৰ গুৰুত্বপূৰ্ণ সংগঠন৷ এওঁলোকৰ মতৰ অমিল হোৱা কোনো...
વંથલી ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી@live24newsgujarat
વંથલી ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી@live24newsgujarat