યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેવરીયા પાસે ભારતમાલા પ્રોજેક્ટ મા કામ કરતા શ્રમજીવી ના સગીર પુત્ર ને કરંટ લાગતા મોત
ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ...
मुक्ति फाउंडेशन ने मकर सक्रांति का पर्व "ओढ़ा दो जिंदगी" धूमधाम से मनाया
लखनऊ। राजधानी लखनऊ में शनिवार को मुक्ति फाउंडेशन के तत्वावधान में मकर सक्रांति का...
"उद्धव ठाकरे तुम्ही पोराची काळजी घ्या" डावा हातही तुरुंगात जाणार म्हणत किरीट सोमय्यांचा थेट इशारा
"उद्धव ठाकरे तुम्ही पोराची काळजी घ्या" डावा हातही तुरुंगात जाणार म्हणत किरीट सोमय्यांचा थेट इशारा...
નડિયાદ ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે
ગુજરાત સરકારના ૨૩ વિભાગો નવા જિલ્લા પંચાયત ભવનમાં કાર્યરત થશે
આગામી તા.૩૧મી ઓગસ્ટના...
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS