યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત : સચિનમાં ઈંડાના વેપારીને આંતરી લૂંટ કરનાર ઝડપાયા | SatyaNirbhay News Channel
સુરત : સચિનમાં ઈંડાના વેપારીને આંતરી લૂંટ કરનાર ઝડપાયા | SatyaNirbhay News Channel
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ પસંદગી
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ પસંદગી
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
चोरों ने कृषि कुएं पर स्थित कच्चे मकान में की चोरी
चोरों ने कृषि कुएं पर स्थित कच्चे मकान में की चोरी
अनादरा थाना क्षेत्र के...