દાહોદ શહેરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મકાનના છતના પતરા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા.૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ગત તા.૦૫મી નવેમ્બરના રોજ દાહોદ શહેરમાં ભાટવાડા સ્કુલની સામે રહેતાં ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબરના પતરાવાળા બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના છતના પતરા તોડી મકાનની અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ કબાટ તોડી અંદરથી રોકડા રૂપીયા ૭૦,૦૦૦ તથા સોના દાગીના કિંમત રૂા.૬૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂા. ૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબર દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नांदेडमध्ये प्रहार दिव्यांग क्रांती संघटनेतर्फे ठिय्या आंदोलन संपन्न
नांदेडमध्ये प्रहार दिव्यांग क्रांती संघटनेतर्फे ठिय्या आंदोलन संपन्न
શિયાળુ પાક માટે સિંચાઈ વિભાગ ધ્વારા હાથમતી કેનાલમાં પાણી છોડાયું પાક માટે પાંચ પાણી અપાશે, ત્રણ ઝોનના ર૬૦૦ ખેડૂતોને લાભ થશે
(રાહુલ પ્રજાપતિ)
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ખેડૂતોએ રવિ સીઝનના વાવેતરની તૈયારીઓ આરંભી દઈને...
Shillong Cherry Blossom Festival is back!
The annual Shillong Cherry Blossom Festival 2022 took a break in 2020 due to the pandemic and did...