દાહોદ શહેરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મકાનના છતના પતરા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા.૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ગત તા.૦૫મી નવેમ્બરના રોજ દાહોદ શહેરમાં ભાટવાડા સ્કુલની સામે રહેતાં ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબરના પતરાવાળા બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના છતના પતરા તોડી મકાનની અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ કબાટ તોડી અંદરથી રોકડા રૂપીયા ૭૦,૦૦૦ તથા સોના દાગીના કિંમત રૂા.૬૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂા. ૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબર દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વલ્લભીપુર તાલુકાના નવાગામ (લો) ગામે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
गडचिरोली तालुक्यातील दिभना येथील वाघाच्या हल्यात ठार झालेल्या निलकंठ मोहुर्ले यांच्या कुंटुबाला दिला शिवसेनेने दिला आधार
गडचिरोली तालुक्यातील दिभना येथील वाघाच्या हल्ल्यात ठार झालेल्या नीलकंठ मोहुर्ले यांच्या कुटुंबाला...
કાસીમ હયાતના કસ્ટોડીયલ ડેથ મામલે, કલેકટરને આવેદનપત્ર
#buletinindia #gujarat #godhra
एक कदम और ग्लोबल कॉन्फ्रैन्स ने नेत्रहीनता नेत्रहीनता से जुडी समस्याओं के समाधान पर डाली रोशनी
अंधेपन से पीड़ित बच्चों और व्यस्कों को शिक्षित करने तथा नेत्र संबंधी समस्याओं की रोकथाम एवं उपचार...