દાહોદ તાલુકાના ભંભોરી ગામે મોટરસાઈકલ યુવકને અડી જતાં આ મામલે થયેલ ઝઘડા તકરારમાં ૫ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત ત્રણ જણાને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ ભંભોરી ગામે સરપંચ ફળિયામાં રહેતો મહેશભાઈ ચુનીયાભાઈ ભાભોર પોતાના ગામમાં રહેતાં જેસીંગભાઈ કસનાભાઈ કલારાના છોકરાને મોટરસાઈકલ અડી જવાની બાબતે ગાળો બોલતો હોય આ મામલે ગામના સરપંચ જશવંતભાઈ નેવાભાઈ ભાભોરે ગાળો બોલવાની ના પાડતાં મહેશભાઈ, બચુભાઈ રસુલભાઈ, અમરસિંગભાઈ કાનજીભાઈ, જયંતિભાઈ કાળીયાભાઈ તથા કાન્તીભાઈ કાળીયાભાઈ પાંચેય જાતે ભાભોરનાઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ધારીયાની પુછ વડે સરપંચ જશવંતભાઈને તથા તેમની સાથેના મહેશભાઈ જશવંતભાઈ ભાભોર અને કિરીટભાઈ તેજીયાભાઈ ભાભોરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણેય જણાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা ৰহদৈ বাৰোৱাৰী যুৱ মঞ্চ ৰ ষষ্ঠদশ বাৰ্ষিক শ্ৰীশ্ৰী দুৰ্গা পূজাৰ প্ৰস্তুতি।
বৰ্ষ ২০০৮ ত স্থাপিত ৰহা ৰহদৈ বাৰোৱাৰী যুৱ মঞ্চয়ে এইবৰ্ষ ষষ্ঠদশ বাৰ্ষিক শ্ৰীশ্ৰী দুৰ্গা পূজাৰ...
कितने दिन के बाद Ayodhya के Ram Mandir पहुंचे तीन दोस्त? Narendra Modi | Pran Pratishtha | CM Yogi
कितने दिन के बाद Ayodhya के Ram Mandir पहुंचे तीन दोस्त? Narendra Modi | Pran Pratishtha | CM Yogi
વ્હિસલબ્લોઅરનો આરોપ – ટ્વિટરે સ્પામ અને બોટ્સ વિશે યુએસ રેગ્યુલેટર્સને ગેરમાર્ગે દોર્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ફરી એકવાર વિવાદોમાં ફસાયું છે. ટ્વિટરના પૂર્વ સુરક્ષા વડાએ...
અંભેટી ખરેડા કોલક નદીમાં નાહવા ઉતરેલા અંબાચ બાવીસા ફળીયાનો નવયુવાન ડૂબી જતાં શોકનો માહોલ
અંભેટી ખરેડા કોલક નદીમાં નાહવા ઉતરેલા અંબાચ બાવીસા ફળીયાનો નવયુવાન ડૂબી જતાં શોકનો માહોલ