આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ખાતે વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે યોજાયો વિજ્ઞાન પ્રદર્શન
રાજકોટ ખાતે વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે યોજાયો વિજ્ઞાન પ્રદર્શન
"ಒಂದು ಜಿಲ್ಲೆ ಒಂದು ಕ್ರೀಡೆ" ಯೋಜನೆ ಜಾರಿಗೆ ಚಿಂತನೆ: ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ
ಬೆಂಗಳೂರು : ರಾಜ್ಯದಲ್ಲಿ ವಿವಿಧೆಡೆ ಸ್ಥಳೀಯವಾಗಿ ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವ ಕ್ರೀಡೆಗಳನ್ನು ಗುರುತಿಸಿ ಅವುಗಳಲ್ಲಿ...
মন্ত্রী পীযুষ হাজৰিকাক উদ্দেশ্যি বিশিষ্ট লেখিকা মাইনী মহন্তৰ টুইট
মন্ত্রী পীযুষ হাজৰিকাক উদ্দেশ্যি বিশিষ্ট লেখিকা মাইনী মহন্তৰ টুইট
আউনীআটী সত্ৰৰ সত্ৰাধিকাৰ ড° পিতাম্বৰ দেৱগোস্বামীয়ে ফলৰ ৰস বিতৰণ কৰিলে ভকত বৈষ্ণৱক
আউনীআটী সত্ৰৰ সত্ৰাধিকাৰ ড° পিতাম্বৰ দেৱগোস্বামীয়ে ফলৰ ৰস বিতৰণ কৰিলে ভকত বৈষ্ণৱক