આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pan Aadhaar Link: क्या होगा अगर 30 जून तक आधार से लिंक नहीं हुआ पैन? आपके लिए कहां-कितना नुकसान
नई दिल्ली, बिजनेस डेस्क। Pan Aadhaar Link: पैन (Pan) और...
MP school news- कक्षा 5वीं एवं 8वीं वार्षिक परीक्षा के निर्देश जारी
म.प्र. राजपत्र दिनांक 02.03.2019 अनुसार निःशुल्क और अनिवार्य बाल शिक्षा का अधिकार अधिनियम 2009...
કાણીયેલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ
#buletinindia #gujarat #kheda
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે, ...
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi