આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews
જીવદયા પ્રેમી તરીકે જાણીતા ડીસાના યુવા અગ્રણી કમલેશ દેસાઈ લડશે ડીસા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી
જીવદયા પ્રેમી તરીકે જાણીતા ડીસાના યુવા અગ્રણી કમલેશ દેસાઈ લડશે ડીસા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી
'दुविधा में हूं, क्या चुनूं? रायबरेली या...,' Rahul Gandhi के सवाल पर वायनाड की जनता ने दिया ये जवाब
'दुविधा में हूं, क्या चुनूं? रायबरेली या...,' Rahul Gandhi के सवाल पर वायनाड की जनता ने दिया ये जवाब
বিশ্বকৰ্মা পূজাত বিধায়ক ড• অমিয় কুমাৰ ভূঞা
আজি বিশ্বকৰ্মা পূজা। ৰাজ্যৰ ভিন্ন প্ৰান্তৰ লগতে নাৰায়ণপুৰতো একেই পৰিবেশ। অসম-অৰুণাচল সীমান্তবৰ্তী...
દરબારગઢ વિસ્તારમાં દુકાનદારો તથા બાઇક ધારકોને આખલા યુદ્ધથી નુકસાન
દરબારગઢ વિસ્તારમાં દુકાનદારો તથા બાઇક ધારકોને આખલા યુદ્ધથી નુકસાન