આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এমাহতকৈও অধিক সময় কিয় খেলপথাৰৰ পৰা বঞ্চিত হৈ আহিছে ডুমডুমাৰ খেলুৱৈ সকল?
এমাহতকৈও অধিক সময় কিয় খেলপথাৰৰ পৰা বঞ্চিত হৈ আহিছে ডুমডুমাৰ খেলুৱৈ সকল?
Sharad Pawar : शरद पवार यांनी Sushil Kumar Shinde यांच्याबद्दल सांगितली एक हृद्य आठवण...
Sharad Pawar : शरद पवार यांनी Sushil Kumar Shinde यांच्याबद्दल सांगितली एक हृद्य आठवण...
ৰাজ্যৰ প্ৰায় ৩,৩৮,২৪৫টা আত্মসহায়ক গোটৰ ৩৯,৫৬,৬৩১ গৰাকী সদস্যলৈ অসম চৰকাৰে ১০,০০০ টকাকৈ আৰ্থিক অনুদান প্ৰদান কৰিব।
ৰাজ্যৰ প্ৰায় ৩,৩৮,২৪৫টা আত্মসহায়ক গোটৰ ৩৯,৫৬,৬৩১ গৰাকী সদস্যলৈ অসম চৰকাৰে ১০,০০০ টকাকৈ আৰ্থিক...
ડીસામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો
ડીસા તાલુકા, ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ...
মঙ্গলদৈ শোকাৱহ পথ দূৰ্ঘটনা
মঙ্গলদৈ আৰেঙত পথ দুৰ্ঘটনা।
#পথৰ কাষত পৰি থকা অৱস্থাত উদ্ধাৰ স্কুতি আৰোহী। ...