આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এইবাৰ হাত দাঙিলে নগাঁৱৰ সহকাৰী বন সংৰক্ষক নেপাল মণ্ডলে।
🔴এইবাৰ হাত দাঙিলে নগাঁৱৰ সহকাৰী বন সংৰক্ষক নেপাল মণ্ডলে।
🔴৫ হাজাৰ টকা উৎকোচ লওঁতেই...
કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા ગામડાના સરપંચ સહિતના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા ગામડાના સરપંચ સહિતના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
बीड पोलिस कर्मचाऱ्याचा हृदयविकाराच्या झटक्याने निधन
बीड (प्रतिनिधी) बीड पोलीस दलात पोलीस कर्मचारी असलेले शेख अन्वर शेख अब्दुल रउफ (वय 35 रा. भालदार...