વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ...
ಸೌದಿ ಅರೇಬಿಯಾ ರಾಜರ ಜತೆಗೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಮಾತುಕತೆ ನಡೆಸಿದರು.
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಸೌದಿ ಅರೇಬಿಯಾ ಮಹಾರಾಜ ಮೊಹಮ್ಮದ್ ಬಿನ್ ಸಲ್ಮಾನ್ ಅವರೊಂದಿಗೆ ಫೋನ್ ಮೂಲಕ ಮಾತುಕತೆ...
*શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ દક્ષિણ ઝોન મંડળ ના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ચૌહાણ નુ સન્માન કરાયું
શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ દક્ષિણ ઝોન મંડળ ના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ચૌહાણ નુ સન્માન...
અમદાવાદ ખાતે સામાન્ય રિક્ષાચાલકની સાથે રિક્ષામાં જ બેસીને જમવા અરવિંદ કેજરીવાલ રવાના!
અમદાવાદ ખાતે સામાન્ય રિક્ષાચાલકની સાથે રિક્ષામાં જ બેસીને જમવા અરવિંદ કેજરીવાલ રવાના!