વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર તુટતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પ.ગુ.વિજ કંપનીને જાણ કર્યા પછી પણ કર્મચારીઓ મોડા આવતા વઢવાણમાં બે કલાક વિજ પૂરવઠો ખોરવાયેલો રહ્યો હતા. મોડે મોડે આવેલા કર્મચારીઓએ તુટેલા વિજ વાયરનું સમારકામ કરતા વિજ પુરવઠો ચાલુ થયો હતો. પ.ગુ.વિજકંપનીની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah Assam Visit: 2nd Assembly, Mising Festival
Guwahati, January 29, 2026 – In a significant political and developmental move ahead of the...
ઝાલોદ : આંગણવાડી ની બહેનોએ સી ડી. પી ઓ ને આવેદન પત્ર આપી પડતર માંગો ની રજુઆત કરીહતી.
ઝાલોદ : આંગણવાડી ની બહેનોએ સી ડી. પી ઓ ને આવેદન પત્ર આપી પડતર માંગો ની રજુઆત કરીહતી.
पन्ना खिचड़ी महाप्रसाद का मंत्री जी ने किया वितरण!!
पन्ना खिचड़ी महाप्रसाद का मंत्री जी ने किया वितरण!!
Imran Khan arrest LIVE updates: Ex-Pak PM being tortured, claims his party PTI
Imran Khan arrest LIVE updates: The Pakistan Tehreek-e-Insaf (PTI) chief who travelled from...
জয়মালাৰ উপৰত শাৰীৰিক নিৰ্যাতন আৰু অত্যাচাৰত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ।
'জয়মালাৰ' উপৰত শাৰীৰিক নিৰ্যাতন আৰু অত্যাচাৰত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ...