પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામે ગત દિવસોમાં તસ્કરો ત્રાટ્યા હતા. અને એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.સમગ્ર બનાવ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્કોવડની મદદથી બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરીના બનાવમાં રોકડ,સોના ચાંદીના દાગીના સહિત કુલ 61000ની મત્તા ચોરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધાનેરા તાલુકા નાં ગોલા ગામ નાં યુવક ની મળી લાશ || JKS NEWS 
 
                      ધાનેરા તાલુકા નાં ગોલા ગામ નાં યુવક ની મળી લાશ || JKS NEWS
                  
   રાધનપુર : ખારી નદીનાં નાળામાંથી કાચો માર્ગ રસ્તો બનાવી આપવા રજૂઆત | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર : ખારી નદીનાં નાળામાંથી કાચો માર્ગ રસ્તો બનાવી આપવા રજૂઆત | SatyaNirbhay News Channel
                  
   જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News 
 
                      જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News
                  
   નડિયાદ માતર પોલીસ સ્ટેશનની હદના ખાધલી ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના#ORIQANEWSNETWORK 
 
                      નડિયાદ માતર પોલીસ સ્ટેશનની હદના ખાધલી ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના#ORIQANEWSNETWORK
                  
    અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો  અકસ્માત 
 
                      #buletinindia #gujarat #ahmedabad
                  
   
  
  
  
   
   
   
   
  