સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની, લાલચ આપી, કાયદેસરના વાલીપણામાંથી સગીરાને નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી, કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ત્રિવેદી સાહેબને સુચના કરેલ. ગઇ તા 04/07 કલાક.14/00 થી ક.16/00 દરમ્યાન પાડીવાડા ગામે આદરીયાણા ઓ.પી. ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે બનવા પામતા આ કામે આરોપી કિશનજી ગુગાજી વડેચા રહે,ફતેપુરા તા.દશાડાવાળો આ કામના ફરીયાદીની સગીરને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ઝીઝુવાડા પો.સ્ટે. એ ઇ.પી.કો. કલમ તથા પોકસો એકટ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય. જે ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી. ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી બાતમી હકીકત આધારે આ ગુનાના ભોગ બનનારને ભગાડી જનાર આરોપી કિશનભાઇ રમેશભાઇ ઉર્ફે ગુગા વડેચા જાતે ઠાકોર ઉવ.રર ધંધો મજુરી રહે,ફતેપુરા તા.દશાડા જી.સુરેન્દ્રનગર હાલ ગંજેળા તા.ધ્રાંગધ્રા ખાતેથી ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. ધ્રાંગધ્રાનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા આરોગ્ય ખાતાની તાલુકા હેલ્થ કચેરીના પ્રોગ્રામ આસિસ્ટન્ટને ફરી નોકરી પર લેવા કોર્ટે હુકમ કર્યો
જિલ્લા આરોગ્ય ખાતાની તાલુકા હેલ્થ કચેરીના પ્રોગ્રામ આસિસ્ટન્ટને ફરી નોકરી પર લેવા કોર્ટે હુકમ કર્યો
ગાંધીનગર: ડીજે બંધ કરાવવા ગયેલાં કોન્સ્ટેબલ પર PSI સહિત ચાર ઈસમો ફરી વળ્યા, ધિંગાણું થતાં પોલીસ દોડતી થઇ
ગાંધીનગરનાં સેકટર - 30 માં લગ્ન પ્રસંગે રાત્રે જોરશોરથી વાગતું ડીજે બંધ કરાવવા ગયેલા સેકટર - 21...
दरंग के खारुपेटिया में केंद्रीय रूप से विश्व जनसँख्या दिवस का आयोजन
दरंग ज़िले के खारुपेटिया खंड प्रार्थमिक चिकित्सा केंद्र में आज केंद्रीय रूप से विश्व जनसँख्या दिवस...
मोदी के इतने खास कैसे हो गए गजेंद्र सिंह शेखावत ,जानिए ये बड़ी वजह
कश्मीर हमले में राजस्थान के भी चार लोगों की हुई मौत,प्रशासन ने किया परिजनों से संपर्क
लोकसभा...
Delhi में Pollution फेफड़ों के साथ आंखों पर डाल रहा है असर, बोले Doctor Mahipal Singh | Aaj Tak
Delhi में Pollution फेफड़ों के साथ आंखों पर डाल रहा है असर, बोले Doctor Mahipal Singh | Aaj Tak