સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની, લાલચ આપી, કાયદેસરના વાલીપણામાંથી સગીરાને નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી, કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ત્રિવેદી સાહેબને સુચના કરેલ. ગઇ તા 04/07 કલાક.14/00 થી ક.16/00 દરમ્યાન પાડીવાડા ગામે આદરીયાણા ઓ.પી. ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે બનવા પામતા આ કામે આરોપી કિશનજી ગુગાજી વડેચા રહે,ફતેપુરા તા.દશાડાવાળો આ કામના ફરીયાદીની સગીરને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ઝીઝુવાડા પો.સ્ટે. એ ઇ.પી.કો. કલમ તથા પોકસો એકટ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય. જે ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી. ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી બાતમી હકીકત આધારે આ ગુનાના ભોગ બનનારને ભગાડી જનાર આરોપી કિશનભાઇ રમેશભાઇ ઉર્ફે ગુગા વડેચા જાતે ઠાકોર ઉવ.રર ધંધો મજુરી રહે,ફતેપુરા તા.દશાડા જી.સુરેન્દ્રનગર હાલ ગંજેળા તા.ધ્રાંગધ્રા ખાતેથી ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. ધ્રાંગધ્રાનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આશરે 100 થી 150 અનાજ ની કીટ નું પુર પીડિતો ને વિતરણ કરવામાં આવ્યું
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આશરે 100 થી 150 અનાજ ની કીટ નું પુર પીડિતો ને વિતરણ કરવામાં આવ્યું
Gujarat के ग्राम सरपंचों के साथ श्री Arvind Kejriwal जी का Townhall 🔥 | AAP Gujarat
Gujarat के ग्राम सरपंचों के साथ श्री Arvind Kejriwal जी का Townhall 🔥 | AAP Gujarat
Congress seethes at PM Modi as Nehru Memorial Museum set to be renamed
According to a report, the museum, which bears the name of India's first PM Jawaharlal Nehru, is...
WhatsApp अकाउंट डिलीट और डिएक्टिवेट में क्या है अंतर, डेटा कब आ सकता है दोबारा वापस
वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके काम की होगी। वॉट्सऐप यूजर को कंपनी की ओर से...
ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোৱঁৰণী ফুটবল খেলত জয় || #assampatrika
ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোৱঁৰণী ফুটবল খেলত জয় || #assampatrika