આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Pan Aadhaar Link: क्या होगा अगर 30 जून तक आधार से लिंक नहीं हुआ पैन? आपके लिए कहां-कितना नुकसान 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क। Pan Aadhaar Link: पैन (Pan) और...
                  
   ડીસામાં ગાંજાના છોડ સાથે બે શખ્સોને પોલીસે ઝડપ્યા 
 
                      ડોલીવાસ વિસ્તારમાંથી શનિવારે એસ.ઓ.જી. પોલીસે બે અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાના 718 છોડ ઝડપી પાડયા...
                  
   સુરત રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા રાંદેરની સ્વામિનારાયણ વિદ્યાલ ખાતે વિશેષ માહિતી આપવામાં આવી. 
 
                      સુરત રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા રાંદેરની સ્વામિનારાયણ વિદ્યાલ ખાતે વિશેષ માહિતી આપવામાં આવી....
                  
   दीग्रस बंधाऱ्याच्या पाणलोट क्षेत्रातील शेतकरी मोबदल्यापासुन वंचीत; मुख्यमंत्री एकनाथराव शिंदे यांनी लक्ष देण्याची गरज 
 
                       
परभणी : पालम तालुक्यातील दिग्रस बंधारा पाणलोट क्षेत्रातील शेतकयांची मोठ्या प्रमाणात शेत...
                  
   क्या हैं ब्रेन ट्यूमर के लक्षण - Onlymyhealth.com 
 
                      क्या हैं ब्रेन ट्यूमर के लक्षण - Onlymyhealth.com
                  
   
  
  
  
   
  