આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खुनाचा प्रयत्न केल्याच्या कारणावरून 4 आरोपींना एवढी शिक्षा
खुनाचा प्रयत्न केल्याच्या कारणावरून 4 आरोपींना एवढी शिक्षा
Africa के बूढ़े नेता क्या युवा आबादी पर शासन कर पाएंगे? - दुनिया जहान (BBC Hindi)
Africa के बूढ़े नेता क्या युवा आबादी पर शासन कर पाएंगे? - दुनिया जहान (BBC Hindi)
પોરબંદરમાં 18 થી 59 વર્ષ ના લોકોને વેકસીન નો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે લેવા માટે છેલ્લા 2 દિવસ બાકી
પોરબંદરમાં 18 થી 59 વર્ષ ના લોકોને વેકસીન નો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે લેવા માટે છેલ્લા 2 દિવસ બાકી
Karnataka Polls: भाजपा ने 52 नए चेहरों पर लगाया दांव, नौ डॉक्टरों व पांच वकीलों समेत एक IAS-IPS को दिया टिकट
नई दिल्ली, दो दिनों तक दिल्ली में चले मंथन के बाद कर्नाटक चुनाव के लिए भाजपा...