આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના સંજયનગરમાં પ્રધાનમંત્રી આવસ યોજનાનાં કામનું ખાતમુહુર્ત...
વડોદરા શહેરના સંજયનગરમાં પ્રધાનમંત્રી આવસ યોજનાનાં કામનું ખાતમુહુર્ત...
વડોદરા શહેરમાં વર્ષ 2017...
રાજકોટ Rmts ની બસમાં લાગેલી આગનો વિડીયો
રાજકોટ Rmts ની બસમાં લાગેલી આગનો વિડીયો
India Vs West Indies 1st ODI Playing 11 Live: सिलेक्शन बना सिरदर्द, किसे मिलेगा मौका? Jagran Sports
India Vs West Indies 1st ODI Playing 11 Live: भारत और वेस्टइंडीज के बीच गुरुवार से वनडे सीरीज की...
*धावत्या ट्रक ला लागली अचानक आग*
औरंगाबाद नागपूर महामार्गावर जऊळका नजीक ७ ऑगस्टच्या रात्री 10 वाजताच्या दरम्यान ट्रक क्रमांक MH 40...