આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત દિવસ વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત દિવસ વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ
વિશ્વ માતૃભાષા દિને કોલેજમાં 'મધથીય મીઠડી મારી માતૃભાષા' વ્યાખ્યાન યોજાયું.
વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ...
Breastfeeding के दौरान महिलाओं को करना पड़ सकता है 3 समस्याओं का सामना, यहां जानें समाधान
ब्रेस्टफीडिंग (Breastfeeding) एक महिला के लिए बेहद खास और खूबसूरत एहसास है। इस नेचुरल प्रक्रिया...
JEE Main के बिना पूरा हो सकता है IIT में पढ़ने का सपना, जानिए क्या हैं ऑप्शन | AI Anchor Sana
JEE Main के बिना पूरा हो सकता है IIT में पढ़ने का सपना, जानिए क्या हैं ऑप्शन | AI Anchor Sana
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યલય આરંભ કર્યો
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સેવાકીય પ્રવૃતિઓ માટે નવા કાર્યાલય (ઓફિસ)નો આજથી શુભારંભ.
...