આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલ્વા ગામની સિમ વિસ્તારોમાં થિ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ
અલ્વા ગામની સિમ વિસ્તારોમાં થિ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ...
સુરેન્દ્રનગર: નાના ત્રાડીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મિતલ ઠક્કરનુ સન્માન કરાયુ| Surendranagar
સુરેન્દ્રનગર: નાના ત્રાડીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મિતલ ઠક્કરનુ સન્માન કરાયુ| Surendranagar
इस दावे से रविंद्र सिंह भाटी के समर्थकों के होश उड़ने वाले है.सारी उम्मीदें रह जाएंगी धरी की धरी !
लोकसभा चुनाव के नतीजे 4 जून को घोषित होंगे. लेकिन मतदान के चरण बीतने के साथ ही कयास लगने शुरू हो...
চৰাইদেউ ছোৱালী কাবাদী দলৰ জয়
শিৱ সন্দিকৈ সোঁৱৰণি ধেমাজি জিলা ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত চাৰিদিনীয়াকৈ অনুষ্ঠিত হোৱা ১৩ সংখ্যক ...
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश