આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરવી ગુજરાત અને અમરેલી જિલ્લાની જનતાને R.D. ન્યુઝ તરફથી દીપાવલીની શુભકામનાઓ- તંત્રી-જાવેદ બાલાપરીયા
ગરવી ગુજરાત અને અમરેલી જિલ્લાની જનતાને R.D. ન્યુઝ તરફથી દીપાવલીની શુભકામનાઓ- તંત્રી-જાવેદ બાલાપરીયા
Israel Hamas War : Gaza और आसपास के इलाकों का क्या हाल है, इस वीडियो से पता चलता है (BBC Hindi)
Israel Hamas War : Gaza और आसपास के इलाकों का क्या हाल है, इस वीडियो से पता चलता है (BBC Hindi)
માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકા ના ખેડૂતો ને સહાય થી તાલપત્રી તથા દવા છંટકાવ પંપ વિતરણ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૦૫-૦૯-૨૦૨૨ને સોમવારના રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજુલા દ્વારા રાજુલા...
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા