આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অজস্ৰ গুণমুগ্ধৰ উপস্থিতিত শেষ কৃত্য
চিলাপথাৰৰ বিশিষ্ট সমাজ কৰ্মী নাৰায়ণ সোনোৱালৰ বিয়োগ
চিলাপথাৰ, ১৩ আগষ্টঃ চিলাপথাৰৰ নগৰাঞ্চলৰ ২ নং চিলাগাওঁ নিবাসী বিশিষ্ট সমাজ কৰ্মী তথা প্ৰাক্তন সেনা...
सोलापूरात संभाजी ब्रिगेडचे अर्धनग्न आंदोलन
संभाजी ब्रिगेडचे अर्धनग्न आंदोलन; छत्रपती संभाजी महाराज तलावाचे काम युद्धपातळीवर सुरू करा. ...
'मैं शायद पहला आदमी हूं जिसे अवमानना के लिए इतनी बड़ी सजा मिली', America में बोले Rahul Gandhi! |
'मैं शायद पहला आदमी हूं जिसे अवमानना के लिए इतनी बड़ी सजा मिली', America में बोले Rahul Gandhi! |
ભરૂચમાં કોંગ્રેસ હવે છેલ્લા પાટલે બેસી ગઈ !! ‘ભીડ’ બતાવવા ગામડાઓમાંથી લોકો લવાયા ! લોકો બેખબર !!
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે અહીં...
PSIના બંગલામાં તસ્કરો ત્રાટકયા, રૂા. 5. 30 લાખની ચોરી કરી ફરાર
વડોદરામાં બીલ રોડ પર સગુણ પાર્ટી પ્લોટ સામે આવેલા અશોક વાટિકા બંગ્લોઝમાં રહેતાં ગાંધીનગર આઈજીના...