આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदेंनी घेतली फडणवीसांची भेट पीएमआरडीच्या कारवाया थांबवण्याची उपमुख्यमंत्र्यांकडे मागणी
पुणे जिल्ह्यामध्ये पीएमआरडीएच्या माध्यमातून विशेषता शिरूर हवेली तालुक्यातील अनेक गोर गरीब जनतेला...
મુખ્તારના ભાઈ અફઝલ અંસારીની ચેલેન્જ, કહ્યું- ‘બધાનો હિસાબ થશે, જ્યાં સુધી સરકાર છે, ત્યાં સુધી કૂદી લો’
EDના દરોડા બાદ માફિયા ડોન મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી સતત નિવેદનો આપી રહ્યા છે. અફઝલ અંસારીએ...
CM भजनलाल और PCC चीफ डोटासरा हुए आमने-सामने, छिड़ा सवालों का ‘महासंग्राम’
राजस्थान में विधानसभा उपचुनावों को देखते हुए राजनीतिक पार्टियां एक-दूसरे पर आक्रामक नजर आ रही है।...
ધામખડીથી બહેડારાયપુરા બુહારી જતા રસ્તાનું કામ અઘરું રહી જવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું
સુરત જિલ્લા અને તાપી જિલ્લા ને જોડતા ધામખડી થી બહેડારાયપુરા બુહારી...