આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्राकृतिक खेती करने वाले किसानों को अनुदान देगी सरकार : शिवराज
सरकार तीन साल तक किसानों की क्षतिपूर्ति के लिए उनके बैंक खातों में पैसा भेजेगी। प्राकृतिक खेती के...
नशे में फॉरेस्टकर्मियों ने 2 युवकों को पीटा, ग्रामीणों ने वन विभाग की चौकी का किया घेराव, दोषियों के खिलाफ कार्रवाई की मांग
कोटा जिले के बुढादित थाना क्षेत्र में फॉरेस्टकर्मियों की ओर से दो युवकों से मारपीट का मामला सामने...
गुल्ला बावड़ी के बाद व्यास बावड़ी में शुरू हुआ श्रमदान
गुल्ला बावड़ी के बाद व्यास बावड़ी में शुरू हुआ श्रमदान
बावड़ी की साफ सफाई का कार्य आठवें दिन...
नांदेड || बरबडा येथील सेवा सहकारी सोसायटीच्या निवडणुकीचे रणशिंग फुंकले
नांदेड || बरबडा येथील सेवा सहकारी सोसायटीच्या निवडणुकीचे रणशिंग फुंकले
જૂનાગઢ : કેશોદ તાલુકાની ઘટના
જૂનાગઢ : કેશોદ તાલુકાની ઘટના