આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડીયામાં તંત્રની નવતર પહેલ…ગણેશ પંડાલમાં જનજાગૃતિનું નવતર આયોજન
વડીયામાં તંત્રની નવતર પહેલ…ગણેશ પંડાલમાં જનજાગૃતિનું નવતર આયોજન
युवा समाजसेवी प्रज्जवल गुप्ता का आज जन्मदिन, सोशल मीडिया पर लगा बधाइयों का तांता
लखनऊ: राजधानी लखनऊ की ऐतिहासिक नगरी काकोरी के निवासी और हिंदू जन सेवा समिति के प्रदेश अध्यक्ष...
ભાભરના અસાણા નજીક બે બાઇક ટકરાતાં એક યુવકનું મોત : બે યુવકો ઘાયલ
ભાભરના મીઠા-થરાદ હાઇવે પર ખારી પાલડી-અસાણા વચ્ચે મંગળવારે મોડી રાત્રે બે બાઈક સામ સામે ટકરાતા...
ડાભા ગામે સ્થિત હજરત સૈયદ કમરૂદીન બાવા સાહેબને દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
ડાભા ગામે સ્થિત હજરત સૈયદ કમરૂદીન બાવા સાહેબને દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી,