આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડવાસ ગામે થી ફતેપુરા પોલીસે ૯જુગારીયાઓ ને ઝડપી પાડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ., સી.બી. બરંડા પોતાના સ્ટાફ સાથે ફતેપુરા...
ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનને લઈ પોલીસના અધિકારીઓએ ચોપાટી સહિતના વિસ્તારોની મુલાકાત લીધી
ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનને લઈ પોલીસના અધિકારીઓએ ચોપાટી સહિતના વિસ્તારોની મુલાકાત લીધી
Super 200: Delhi BJP Meeting | ED Summons Arvind Kejriwal | Ayodhya | PM Modi | News | 23 Dec,23
Super 200: Delhi BJP Meeting | ED Summons Arvind Kejriwal | Ayodhya | PM Modi | News | 23 Dec,23
ಬೆಂಗಳೂರಿನ ಶಾಸಕರ ಭವನದಲ್ಲಿ ಜನವರಿ 13 ರಂದು "ರಾಜ್ಯ ಮಟ್ಟದ ದುಂಡು ಮೇಜಿನ ಪರಿಷತ್ತು" ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಜನವರಿ 11, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕಾಯಕ ಸಮಾಜಗಳ ಒಕ್ಕೂಟ'ದ ಸದಸ್ಯರು...