મે. નાયબ પોલીસ મહાનનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના હેઠળ મેં. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ હોય જિલ્લામાં હાઇવે લૂંટના બનેલ બનાવ શોથી કાઠવા તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર તેમજ ચોરી, શરીર સંબંધની ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારું એલસીબી ની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ની ટીમ એ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરી કાર્યરત કરી હતી તે દરમિયાન એલ.સી.બી. i/c P.I પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાંડનાઓની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એફ. ડામોર તથા એલ.સી.બી ને સ્ટાફ ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન બાતમી, હકીકત મળેલ કે મધ્યપ્રદેશ રાજ્ય મેઘનગર પોલીસ સ્ટેશન મુજબ ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રવીણભાઈ રમેશભાઈ માવી બોરખેડા તાલુકા દાહોદ તેના ઘરે આવેલ છે જે આધારે વ્યુ આત્મક રીતે આયોજન બંધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું મેઘનગર પોલીસ સ્ટેશન કરેલ છે આમ મધ્યપ્રદેશ રાજ્ય મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandigarh Congress Protest: ईडी ऑफिस के बाहर कांग्रेस का प्रदर्शन, केंद्र सरकार के खिलाफ नारेबाजी
Chandigarh Congress Protest: ईडी ऑफिस के बाहर कांग्रेस का प्रदर्शन, केंद्र सरकार के खिलाफ नारेबाजी
No Confidence Motion: लोकसभा में PM Modi ने कहा- 'मणिपुर हमारा जिगर का टुकड़ा', राज्य में जल्द लौटेगी शांति
Pm Modi Speech on No Confidence Motion: प्रधानमंत्री नरेन्द्र मोदी सरकार के खिलाफ लाया गया...
परभणी मध्ये मांतग समाजाचा मोर्चा जिल्हा कार्यालय
वर
परभणी: तालुक्यातील सिंगणापूर, औरंगाबाद येथील युवकांच्य खूनाच्या घटना व मातंग समाजावरील...
કાંકરેજ ના પાદરડી ખાતે સત્સંગ સભા નું આયોજન કરાયું..
*કાંકરેજ ના પાદરડી ખાતે સ્વામી નારાયણ સંસ્થાના સંતો દ્વારા સત્સંગ પ્રવચન કરાયું,,.બનાસકાંઠા...