મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા યુવા મોરચા દ્વારા ગુંદાળા જામ મા આજે સાંજે 8:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિર ની વાડી મા શ્રદ્ધાંજલિ સભા નુ આયોજન કરેલ અને પરમાત્મા ને પ્રાર્થના કરી પ્રભુ સતગત ને તમારા ધામ નુ સુખ આપજો અને ફરી ક્યારે આવી દુઃખદ ઘટના ના બંને ૐ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ હર ભગવાન સૌનુ કલ્યાણ કરે #Gujarat #MorbiUpdate #omshanti