આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં રોડ માટે સરકારે જાહેરનામું બહાર પાડતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી
ડીસામાં ગુલબાણીનગર સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે ચાલતા ડીપી રોડના વિવાદનો આખરે અંત આવ્યો છે....
BSNL की किस्मत बदलेगा नया लोगो! 24 साल बाद किया बदलाव; 7 नई सर्विस भी हुई लॉन्च
सरकारी टेलीकॉम कंपनी BSNL ने 24 साल अपने लोगो में बदलाव किया है। कंपनी ने नया लोगो लॉन्च करने के...
ગુજરાત રાજ્યના ૩૫ સ્માર્ટ વિલેજો માં પાવીજેતપુર નો સમાવેશ થતાં આનંદની લહેર
ગુજરાત રાજ્યના ૩૫ સ્માર્ટ વિલેજો માં પાવીજેતપુર નો સમાવેશ થતાં આનંદની લહેર
...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
મંત્રી મુકેશ પટેલે કઈ યોજનાનો શુભારંભ કરાયો
#buletinindia #gujarat #surat