આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Anand Mahindra के खिलाफ केस दर्ज, बुजुर्ग ने लगाया धोखाधड़ी का आरोप | Kanpur
Breaking News: Anand Mahindra के खिलाफ केस दर्ज, बुजुर्ग ने लगाया धोखाधड़ी का आरोप | Kanpur
SSC અને HSC પરિક્ષા અનુસંધાને....
આગામી SSC અને HSC પરીક્ષા અનુસંધાને ઝેરોક્ષ અને સ્ટેશનરીના વેપારીઓને બોલાવી (રાજ કાપડિયા...
આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી બહેને રાખડી બાંધતી તસવીર, કેપ્શન વાંચીને લોકો ફેન બન્યા!
જ્યારે જાણીતા બિઝનેસમેન અને ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ...
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે.
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે.
ધાનેરામાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર
ધાનેરામાં ગુરૂવારે સાંજે ધો. 11 ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે શુક્રવાર...