આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો
સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે....
Ajit Pawar म्हणाले, 'गृहमंत्रिपद मागितलं, पण वरिष्ठांनी...' | Sharad Pawar | Jayant Patil
Ajit Pawar म्हणाले, 'गृहमंत्रिपद मागितलं, पण वरिष्ठांनी...' | Sharad Pawar | Jayant Patil
कांवड यात्रा एवं श्रावण महाशिवरात्रि पर उत्तराखंड जाने वाले श्रृद्धालुओं के लिए गाइड लाइन जारी
श्रावण मास में राजस्थान से श्रद्वालु उत्तराखंड राज्य के विभिन्न भागों में कांवड यात्रा पर जाते...
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સંજેલી ગાદલાની દુકાનમાં લાગી આગ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સંજેલી ગાદલાની દુકાનમાં લાગી આગ