આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોનાના કેસોમાં ભારે ઉછાળો,24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા, 36ના મોત
આજે બુધવારે (17 ઓગસ્ટ)ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં...
જુગાર રમતા ૧૧ શખ્સોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રોકડ સહિત ૫.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
વઢવાણ પોલીસ મથકની હદમાં પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાતો...
બુલેટીન ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની અસર
#buletinindia #gujarat #arvalli
દાહોદ નગરપાલિકા દ્વારા.......
આથી રસ ધરાવતી એજન્સીઓને જણાવવાનું કે દાહોદ નગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોર/આખલા પકડવાનું કરવા...