આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેર: ધારાસભાની ચૂંટણીના આજે 14ફોર્મ ઉપડ્યા,ટોટલ 52
વાંકાનેર: ધારાસભાની ચૂંટણીના આજે 14ફોર્મ ઉપડ્યા,ટોટલ 52
গেৰজাই হত্যা তদন্ত বিচাৰি পত্নী ললিতা বৰুৱাৰ এজাহাৰ
গেৰজাই হত্যা তদন্ত বিচাৰি পত্নী ললিতা বৰুৱা এজাহাৰ ।
১৬আগষ্টত ঢকুৱাখনা মহকুমাৰ ন্যায়িক আদালতৰ...
સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાતા સેવા પખવાડિયા...
रोहा में लायंस क्लब,नगांव ग्रेटर और लॉटस टिएमटी बार के जरिए मोबाइल मेडिकल बस के जरिए स्वास्थ्य जांच शिविर
सैकड़ों लोगों की की गयी स्वास्थ्य जांच ।
चापरमुख मारवाड़ी पट्टी में स्वास्थ्य शिविर कल।
रोहा में आज लायंस क्लब, नगांव ग्रेटर के तत्वावधान और लॉटस टिएमटी बार के सहयोग में मोबाइल मेडिकल...