આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શું હિરોશિમા નાગાસાકી પર પરમાણુ વિસ્ફોટ વાસ્તુ સાથે સંબંધિત છે - જાણો વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રાજી પાસેથી
જાપાનમાં થયેલા વિસ્ફોટથી માત્ર જાપાન જ હચમચી ગયું હતું એટલું જ નહીં, આ ઘટના આજે પણ આખી દુનિયામાં...
प्राधिकरण के उपाध्यक्ष ने जोनल पार्क का किया निरीक्षण
आगरा: एडीए उपाध्यक्ष चर्चित गौड़ द्वारा ताजनगरी स्थित आगरा चौपाटी एवं जोनल पार्क का निरीक्षण किया...
पाठीवरती हात ठेऊन नुसतं लढ म्हणा.
ताडकळच्या 'त्या' रहिवाशांचा आ.डॉ.गुट्टेंच्या समोर टाहो
परभणी (प्रतिनिधी) पूर्णा तालुक्यातील ताडकळस
शहरातील गट नं.३१२ मधील
सैनिक व बाळराज नगरच्या तब्बल...
BANASKANTHA // રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભીલડી ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો..
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે શ્રી ભીલડીયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજીત ત્રિવેણી સંગમ...