આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Kamai Ka Adda | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Kamai Ka Adda | CNBC Awaaz
কেৱল নিৰ্বাচনৰ সময়তহে চৰকাৰৰ মনত পৰে নেকি
কেৱল নিৰ্বাচনৰ সময়তহে চৰকাৰৰ মনত পৰে নেকি ৰাজ্যৰ চাহ জনগোষ্ঠীৰ লোকসকললৈ ৷আজিও বহু চাহ জনজাতি...
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે રવિવારે ૯૭.૯૨ ટકા મતદાન થયું હતું
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે રવિવારે ૯૭.૯૨ ટકા...
આકાશી વીજળી બની કાળ:* ડીસા તાલુકાના કુચાવાડા ગામના આશાસ્પદ યુવાન પ્રકાશભાઈ બાબુભાઈ રોબસીયાનું વીજળી પડવાથી મોત નિપજ્યું..
*આકાશી વીજળી બની કાળ:* ડીસા તાલુકાના કુચાવાડા ગામના આશાસ્પદ યુવાન પ્રકાશભાઈ બાબુભાઈ રોબસીયાનું...