વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં પણ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘુસતા અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇ અને મોટાપીર ચોક સુધી ગટરોની સમસ્યાએ માથાનો દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે ત્યારે સામાન્ય રીતે વરસાદ આવે કે પછી સવાર પડે અને ગટરો ઉભરાય છે સાફ-સફાઈ નો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે અને સમસ્યાઓએ ભારે માજા મૂકી છે.ત્યારે વઢવાણ ના અબોલ પીર ચોકમાં લોકોના ઘરમાં ગટરોના પાણી ઘૂસી જતા હોવાનું હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે અને અવારનવાર ગટરોને લઈ અને તેના વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સુવિધા અબોલ પીર ચોક વિસ્તારમાં આપવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.ત્યારે નાના નાના બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે કારણ કે દુર્ગંધ મારતી ગટરો દરરોજ ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Jalna IT Raid | स्टील उत्पादकांवर आयकर विभागाचा छापा; ३९० कोटींची बेहिशेबी मालमत्ता समोर 
 
                      Jalna IT Raid | स्टील उत्पादकांवर आयकर विभागाचा छापा; ३९० कोटींची बेहिशेबी मालमत्ता समोर
                  
   'Pakistan को माकूल जवाब मिलेगा', पड़ोसी देश पर बरसे जयशंकर; बोले- अब बातचीत का युग समाप्त 
 
                      नई दिल्ली। विदेश मंत्री एस जयशंकर ने पड़ोसी देश पाकिस्तान के साथ भारत के संबंधों के बारे में...
                  
   ધાર્મિક માહોલ.... 
 
                      ધાર્મિક માહોલ: ડીસામાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી કૃષ્ણ -રૂક્ષ્મણીના વિવાહ યોજાયા.....
                  
   
  
  
  
  