નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विटामिन E के चौंकाने वाले 9 फायदे | 9 surprising benefits of Vit E #vitamine #skin #hair
विटामिन E के चौंकाने वाले 9 फायदे | 9 surprising benefits of Vit E #vitamine #skin #hair
ভকতিদুৱাৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত চুৰিকাণ্ড
মাজুলী ভকতি দুৱাৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত চোৰৰ চাফাই : গুৰুত্বপূৰ্ণ নথী চুৰি ...
एलन मस्क का एक और फैसला, Twitter पर मैसेज करने के लिए देने होंगे पैसे!
एलन मस्क ने 44 बिलियन डॉलर में माइक्रोब्लॉगिंग साइट Twitter को खरीद लिया है। Twitter के मालिक...
સિહોર શહેરમાં ગરબાની રમઝટ બોલાવી
જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની...
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના