નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JETPUR રાજકોટ જિલ્લાના વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 09-10-2022
JETPUR રાજકોટ જિલ્લાના વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 09-10-2022
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રામાનંદી સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ‘ડબલ એન્જિન’ સરકારને પરિણામે...
મુંદરા શહેર તો બન્યું, પરંતુ ટ્રાફિક સમસ્યા હલ ન થઈ
મુંદરા,નગરમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકજામ જોવા મળે છે, પણ ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાતો નથી. ક્યાંય...
વાઘોડિયા પીએમના નેતૃત્વઅનેતેની અસર વિશે કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીઓને શાસ્ત્રીજીનું દ્રષ્ટાંત આપ્યું
વાઘોડિયા પીએમના નેતૃત્વઅનેતેની અસર વિશે કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીઓને શાસ્ત્રીજીનું દ્રષ્ટાંત આપ્યું