નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजय चावरया ने गव्हर्नमेंट मेडिकल कॉलेज औरंगाबाद के डिन से की मुलाखत.
अजय चावरया ने गव्हर्नमेंट मेडिकल कॉलेज औरंगाबाद के डिन से की मुलाखत.
હારીજ : દુનાવાડા ફાયરિંગ મામલો, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા | SatyaNirbhay News Channel
હારીજ : દુનાવાડા ફાયરિંગ મામલો, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા | SatyaNirbhay News Channel
અમરેલી તાલુકાના ખડખંભાળિયા માં રહેતા ૩૫ વર્ષીય કાઠી બહેનબા શ્રી વસન્તં બહેને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા મોત.
અમરેલી તાલુકાના ખડખંભાળીયામા રહેતા વસંતબા બહેન બદરૂભાઇ વાળા ઉ.વ.૩૫ નામના બહેનબા એ પોતાના ઘરે...
અપહરણના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો
નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝનના જે.ડી.પુરોહિતનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ...