નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चंद्रकांत खैरेंचा अगोदर सत्कार,आ.संजय शिरसाट नाराज व्यासपीठ सोडून निघाले,अखेर खा.इम्तियाज जलीलांनी केली मध्यस्थी सार्वजनिक गणेश उत्सव शांतता समिती बैठकीत पोलीस प्रशासनाची कोंडी
औरंगाबाद : (दीपक परेराव)पोलीस आयुक्तालयाच्या वतीने गणोशोत्सवपूर्वी प्रथेप्रमाणे पोलीस आयुक्तल्या...
अखिल असम आसु के सहकारी साधारण सचिव बने रोहा के मृदुल हाजरीका
लखीमपुर में अनुष्टित अखिल असम आसु की साधारण सभा में रोहा निवासी तथा अखिल असम आसु के पुर्व...
उमर खालिद ने सुप्रीम कोर्ट से वापस ली जमानत याचिका, यह है कारण
उत्तर-पूर्वी दिल्ली में साल 2020 में हुए दंगों की साजिश रचने के आरोप में यूएपीए व अन्य धाराओं में...
CAA को लेकर Mamata Banerjee पर बरसीं Smriti Irani, कहा- चुनाव आने पर चंडी पाठ भी करेंगी ममता
CAA को लेकर Mamata Banerjee पर बरसीं Smriti Irani, कहा- चुनाव आने पर चंडी पाठ भी करेंगी ममता