નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
ગુણિયલ ગરબા મહોત્સવમા ક્યાં ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેશે જુવો 👇👉
वक्फ बोर्ड ने 6 मंदिरों को बताया अपना, अल्पसंख्यक आयोग की रिपोर्ट में दावा
वक्फ बोर्ड को लेकर देशभर में जारी घमासान के बीच एक और हैरान करने वाला मामला सामने आया है. दरअसल,...
ધાનપુરના કંજેટા રેન્જના વન અધિકારીઓ દ્વારા બાળ મજુરી કરાવતાં હોવાની આવી ઘટના
ધાનપુરના કંજેટા રેન્જના વન અધિકારીઓ દ્વારા બાળ મજુરી કરાવતાં હોવાની આવી ઘટના
ಸೊಳ್ಳೆಗಳನ್ನು ಮನೆಯಿಂದ ಹೊಡೆದೋಡಿಸಲು ಪ್ರಕೃತಿದತ್ತವಾದ ವಸ್ತುಗಳಿಂದ ಸ್ಪ್ರೇ ತಯಾರು ಮಾಡಿರುವುದಾಗಿ ಡಾ. ಪ್ರಶಾಂತ್ ಆರಾಧ್ಯ ಅವರು ಹೇಳಿದರು.
ಜುಲೈ 17, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ' ಕರ್ನಾಟಕ ಪ್ಯಾಕೇಜ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಅಂಡ್...
Water sources under threat in Meghalaya
Meghalaya faces water shortage despite heavy rainfall and many water sources are under threat