નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10000 रुपये सस्ता मिल रहा है 50MP कैमरा और अनोखे डिजाइन वाला Nothing Phone 2, यहां जानें ऑफर्स डिटेल
फ्लिपकार्ट की सेल में आपको Nothing Phone 2 पर 10000 रुपये तक का डिस्काउंट मिल रहा है। बता दें कि...
ग्रामीण अर्थव्यवस्था के विकास में कृषि का महत्व
असम कृषि के मामले में भारत के सबसे अमीर राज्यों में से एक है। असम की अर्थव्यवस्था...
तिहाड़ के अंदर केजरीवाल, बाहर समर्थकों का बवाल; 24 घंटे CCTV कैमरे की निगरानी में रहेंगे दिल्ली CM
नई दिल्ली। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को 15 दिनों की न्यायिक हिरासत में तिहाड़ ले...
ગરબાડા રામદેવ મંદિર ગરબાડા ખાતે નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો.
આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા...