નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ રાજ્યમાં ભાજપને મોટો ફટકો, 6500 કાર્યકરો સાથે મોટા નેતાએ છોડી દીધી પાર્ટી
ત્રિપુરામાં સત્તારૂઢ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમાર મંગળવારે મુખ્ય...
DEESA/ડીસા બસ સ્ટેન્ડ માં થી અજાણ્યા ઈસમ ની લાશ મળી આવતાં ચકચાર..
DEESA/ડીસા બસ સ્ટેન્ડ માં થી અજાણ્યા ઈસમ ની લાશ મળી આવતાં ચકચાર..
સાવરકુંડલા ખાતે
પુરવઠા ટીમ દ્વારા
જાહેર વિતરણનો ગેરકાયદે જથ્થો અને ટ્રક સહિત રુ.૬ લાખની કિંમતનો માલ સામાન સીઝ કરવામાં આવ્યો
અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં જાહેર વિતરણ...
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત...
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત...