નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জামুগুৰিহাটৰ পৰিদৰ্শন বঙলা প্ৰাংগণত কেন্দ্ৰীয় ভাৱে উদযাপন কৰা হয় স্বাধীনতা দিৱস
#জামুগুৰিহাটৰ পৰিদৰ্শন বঙলা প্ৰাংগণত কেন্দ্ৰীয় ভাৱে উদযাপন কৰা হয় স্বাধীনতা দিৱস।
ધારી-૯૪ વિધાનસભા કોંગ્રેસના દાવેદારો માં થી પ્રથમ ફોર્મ ઉપાડતા યુવા નેતા ચીરાગ પરમાર
ધારી-બગસરા-ખાંભા ની જનતા ના પ્રશ્નો ને વાંચા આપવા માટે કોંગ્રેસના ચુંટાયેલા લોક પ્રતિનિધિ કેવા...
કડીમાં ઝાડ ધરાસાઈ: ઝાડ નીચે પાર્ક કરેલા 2 બાઈકનો કચ્ચરઘાણ, Video
કડી શહેરમાં આવેલ ત્રણ પગથિયાં પાસે આવેલ બિલાડીની ખડકીમાં એકાએક પીપળાના ઝાડનું અડધો ભાગ ધરાશયી થયો...
Mann Ki Baat: अमर बलिदानियों की याद में पूरे देश में चलेगा मेरी माटी, मेरा देश अभियान; PM Modi ने रखी रूपरेखा
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी ने अपने मासिक रेडियो संबोधन मन की बात में स्वतंत्रता...