આમ તો સરકારી કોઈપણ તંત્ર ની વાત આવે ત્યારે લોકો સાથે વ્યવ્હાર યોગ્ય થતો નથી એ જગજાહેર છે કારણકે આપડે ત્યાં સરકારી કર્મચારીને માનવતાના પાઠ ભણાવાતા નથી અહીં એક હર્ષદપરમારની વાત નથી મોટાભાગના સરકારી વિભાગોના કર્મચારીઓ પોતાની પેઢી સમજી ફરજ બજાવે છે આ આખે દેખાતી વાસ્તવિકતા છે સિહોર સરકારી હોસ્પિટલના કેશબારી વિભાગમાં ફરજ બજાવતા કર્મી હર્ષદ પરમાર કે જેમને પોતાની ફરજનું ભાન ન હોઈ તે રીતે દર્દીઓ સાથે વ્યવહાર કરતો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને કર્મચારી હર્ષદ પરમાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે આમતો સિહોરની સરકારી હોસ્પિટલ સ્ટાફ માનવતા રૂપ છે. જેના અનેક દાખલાઓ આપી શકાય છે. અહીંની તબીબી સેવાથી લઈ સ્ટાફની કામગીરી બાબતે કોઈ શંકા નથી પરંતુ એકાદ કર્મના લીધે તમામને સહન કરવાનો વારો આવતો હોય છે અહીં પણ એવું જ થયું છે હોસ્પિટલ કેશબારીમાં ફરજ બજાવતા હર્ષદ પરમારે દર્દીઓ સાથે ગેરવર્તન કર્યું છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના જીતુ ઉપાધ્યાયે તો ત્યાં સુધી કહ્યુંકર્મચારી રોફ અને પાવર સાથે કહે છે કે તમે મને કંઈ નહીં કરી શકો માત્ર બદલી થશે જીતુ ઉપાધ્યાયે સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરી છે રજુઆત કરી છે અહીં સવાલ એ છે કે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે નથી ? કેશબારી કર્મી દર્દીઓ સાથે કેમ કરે છે ગેરવર્તન ? કર્મી શુ હોસ્પિટલના માલિક છે ? દર્દી સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજણ નથી ? સુપ્રિટેન્ડેન્ટ કર્મી સામે એક્શન લેશે ? સમગ્ર મામલે જોવાનું રહ્યુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
દિયોદરના ધારાસભ્ય સાંભળ્યા પ્રજાના પ્રશ્નો..
દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના...
महाशिवरात्रि पर रात्रि के 4 प्रहर में होगी शिव आराधना, कब-कब है पूजा का शुभ मुहूर्त, 19 फरवरी को होगा पारण
इस साल महाशिवरात्रि 18 फरवरी शनिवार को मनाई जाएगी. पंचांग के अनुसार, हर साल फाल्गुन माह के कृष्ण...
कंबोडिया के राजा नोरोडोम सिहामोनी को दिया गया गार्ड ऑफ ऑनर, राष्ट्रपति द्रौपदी मुर्मू ने किया स्वागत
नई दिल्ली, कंबोडिया के राजा नोरोडोम सिहामोनी भारत की अपनी पहली राजकीय यात्रा पर आए हुए हैं।...
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રભારી શ્રીમતી રક્ષાબેન પરમારનો પ્રવાસ અને આગામી...