ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે. 108 ની ગાડી જગ્યા સ્થળે જવા રવાના થઈ છે. ગામ લોકો દ્વારા બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાંચેય મૃત બાળકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના ખરડોસણ ગામે હવન યજ્ઞનું આયોજન કરાયું..
ડીસા તાલુકાના ખરડોસણ ગામે હવન યજ્ઞનું આયોજન કરાયું..
આરોપીને ચોરીના મોટર સાયકલ સાથે પકડી વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત આધારે લાલદરવાજા લકી હોટલ પાસેથી
આરોપી ઓજેરહુસૈન સ/ઓ અસ્પાકહુસૈન...
घर बैठे Youtube से करना चाहते हैं मोटी कमाई, ऐसे बनेगी बात; होगी पैसे की बरसात
Earn Money Online ऑनलाइन पैसा कमाने की चाहत रखने वालों के लिए यूट्यूब सबसे अच्छा तरीका है।...
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা