ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે. 108 ની ગાડી જગ્યા સ્થળે જવા રવાના થઈ છે. ગામ લોકો દ્વારા બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાંચેય મૃત બાળકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈંગ્લીશ દારૂના ક્વાર્ટર સાથે નવારતનપરનો શખ્સ ઝડપાયો
ઈંગ્લીશ દારૂના ક્વાર્ટર સાથે નવારતનપરનો શખ્સ ઝડપાયો
બીલીમોરા થી અયોધ્યા દોડ લગાવી જતા યુવક યુવતીઓ નુ કાલોલ આગમન
ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી...
सिद्धिविनायक गणेश मंडळाच्या वतीने विजेत्यांना पारितोषिक चे वाटप
हिंगोली सार्वजनिक गणेश मंडळाच्यावतीने विविध स्पर्धेतील विजेत्यांचा मान्यवरांच्या उपस्थितीत...
News
অল আসাম মিৰি হায়াৰ চেকেণ্ডাৰী স্কুলৰ NSS গোটৰ উদ্যোগত ৫ দিনীয়া কাৰ্যসূচীৰে চাফাই অভিযান...
नांदेडमध्ये युवा सेनेच्या ३५ पदाधिकारी कार्यकर्त्यांनी दिला राजीनामा
नांदेडमध्ये युवा सेनेच्या ३५ पदाधिकारी कार्यकर्त्यांनी दिला राजीनामा