ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે. 108 ની ગાડી જગ્યા સ્થળે જવા રવાના થઈ છે. ગામ લોકો દ્વારા બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાંચેય મૃત બાળકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुणे नगर महामार्गांवर ट्रॅव्हल्स पलटी झाल्याने 12 ते 14 प्रवासी जखमी, कोणतीही जीवितहानी नाही...
रांजणगाव गणपती: पुणे-नगर महामार्गावर कारेगावच्या हद्दीत व्हर्लपूल कंपणी समोर मुंबई वरुन...
થોરડી ગામે ચામુંડા માતાજીનો સવા દિવસનો નવરંગો માંડવો યોજાયો
થોરડી ગામે ચામુંડા માતાજીનો સવા દિવસનો નવરંગો માંડવો યોજાયો
કોઈપણ પ્રકારની શંકાસ્પદ લેવડદેવડ કે નાણાકીય વ્યવહારો પર ખાસ વોચ રાખવામાં આવે, જિલ્લા કલેકટર નું ફરમાન.
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ગોધરા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી સુજલ...
गजेंद्र सिंह शेखावत को मिला कैबिनेट मंत्री की शपथ लेने का न्योता, तीसरी बार बनेंगे मंत्री
जोधपुर से सांसद गजेंद्र सिंह शेखावत तीसरी बार केंद्रीय मंत्री बनने जा रहे हैं. उन्हें मंत्रिमंडल...