ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે. 108 ની ગાડી જગ્યા સ્થળે જવા રવાના થઈ છે. ગામ લોકો દ્વારા બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાંચેય મૃત બાળકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરીમાં એક યુવકે ઝેરી દવા ગટગટાવતા જીવન ટૂંકાવ્યું...!
શિહોરીમાં એક યુવકે ઝેરી દવા ગટગટાવતા જીવન ટૂંકાવ્યું...!
Toyota जल्द लेकर आएगी ये 7-Seater SUVs, जानिए लॉन्च टाइमलाइन को लेकर क्या है अपडेट
भारतीय बाजार में लोकप्रिय Toyota Fortuner को नए अवतार में लाए जाने की खबरें चल रही हैं। वाहन...
રાજકોટ : પડતર પ્રશ્નોને લઈ આંગણવાડીની બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે રજુઆત
રાજકોટ : પડતર પ્રશ્નોને લઈ આંગણવાડીની બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે રજુઆત
বিদ্যালয়ৰ একত্ৰিকৰণ সিদ্ধান্তক বিৰোধিতা কৰে শিৱসাগৰ বহু বিদ্যালয়ে
বিদ্যালয়ৰ একত্ৰিকৰণ সিদ্ধান্তক বিৰোধিতা কৰে শিৱসাগৰ বহু বিদ্যালয়ে
অসম চৰকাৰে শিৱসাগৰ কেইবাখনো...