ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
औरंगाबाद | महाराष्ट्रात लव्ह जिहाद कायदा लागू करण्याच्या हालचालींना वेग
औरंगाबाद | महाराष्ट्रात लव्ह जिहाद कायदा लागू करण्याच्या हालचालींना वेग
अमित शाह बोले- बम धमाकों का सेंटर बन चुका है बंगाल, 2025 से पहले गिर जाएगी ममता सरकार
Amit Shah Bengal Visit: केंद्रीय गृह मंत्री और भाजपा के कद्दावर नेता अमित शाह ने शुक्रवार को...
नवल श्रृंगी बने बेड़ी वाले बालाजी सेवा समिति के अध्यक्ष
नवल श्रृंगी बने बेड़ी वाले बालाजी सेवा समिति के अध्यक्षबून्दी। रविवार को शहर के रामद्वारा स्थित...
मैसूरु में रोड शो के दौरान PM मोदी की सुरक्षा में चूक, फेंका गया मोबाइल; पुलिस ने कहा- 'कोई गलत इरादा नहीं'
कर्नाटक चुनाव होने में अब कुछ दिन बचे हैं। सभी सियासी दलों के नेता प्रचार प्रसार में जुटे हुए...