ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર : ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરવા કરાઈ રજૂઆત
દિયોદર : ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરવા કરાઈ રજૂઆત
Delhi Suicide: हिंदू कॉलेज के पूर्व शिक्षक ने फांसी लगाकर की सुसाइड, जानें क्यों नौकरी से निकाले गए 'एड-हॉक'
दिल्ली यूनिवर्सिटी के हिंदू कॉलेज के एक पूर्व प्रोफेसर ने सीलिंग फैन से लटककर खुदकुशी कर ली। इसके...
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
नेत्रदान पखवाड़े के तहत प्रचार प्रसार गतिविधिया हुई शुरू
बून्दी
फ़रीद खान
आपके नेत्रदान से दो लोगों के जीवन में आ सकती है रोशनी : डॉ.सामर
नेत्रदान...
बाल विवाह रोकथाम व बाल अधिकार संरक्षण और कानूनी कार्यशाला सम्पन्न
बाल विवाह रोकथाम व बाल संरक्षण के लिए पंचायत प्रतिनिधियों, बाल संरक्षण समिति सदस्यों एवं...