ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Home First Finance Q3 Results Explained | इस तिमाही के नतीजों के बाद क्या है कंपनी का कहना?|Business
Home First Finance Q3 Results Explained | इस तिमाही के नतीजों के बाद क्या है कंपनी का कहना?|Business
ડીસાના સમૌ - સવિયાણા રોડ પર બે બાઈક સામસામે ટકરાતા એક બાઈક ચાલકનું મોત,
ડીસાના સમૌ - સવિયાણા રોડ પર બે બાઈક સામસામે ટકરાતા એક બાઈક ચાલકનું મોત,
શહેરા તાલુકાના ૧૨ ગામોને કરવામાં આવ્યા એલર્ટ....
કડાણા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડતા શહેરા તાલુકાના ૧૨ ગામોને કરાયા એલર્ટ.
પંચમહાલ જિલ્લાના...
तन के धोने से पाप नहीं धुलते, मन को साफ रखने से होता है मनुष्य का कल्याण: आचार्य दिव्यांग भूषण महाराज जी
*तन के धोने से पाप नहीं धुलते, मन को साफ रखने से होता है मनुष्य का कल्याण : आचार्य दिव्यांग भूषण...
जनशक्ती संघटनेच्या वतीने रास्ता रोको आंदोलन
कन्नड तालुक्यातील देवगाव रंगारी गाव ते लासूर फाटा या अडीच किलोम मीटर रस्त्याच्या दुरावस्तीविषयी...