ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા વિધાનસભામાં આમ આપના ઉમેદવાર ભરતભાઇ બલદાણીયાએ ઉમેદવારી નોંધાવી
આજ રોજ રાજુલા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ બલદાણીયા એ નામાંકન કરી ઉમેદવારી ફોર્મ ભરવામાં...
અમરેલીના મોટા માંડવડા ખાતે "સુપોષણ" અભિયાન, ગીરનારી આશ્રમ ખાતે ઇફકો દ્વારા આયોજિત ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા છંટકાવ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા અમરેલી જિલ્લાની મુલાકાતે...
कारंजा येथील दिल्ली वेस रहदारीसाठी खुली करा....
युसुफ शेठ पुंजानी
कारंजा येथील दिल्ली वेस दुरुस्ती चे कार्य गेल्या अनेक वर्षांपासून बंद पडल्यामुळे कारंजा शहरातील...
জামুগুৰিহাটৰ ৰাজপথত খোজকাঢ়ি জামুগুৰি আৰক্ষী আৰু গাওঁৰক্ষী বাহিনীয়ে এক বৃহৎ সমদল বাহিৰ কৰে।
জামুগুৰিহাটৰ ৰাজপথত খোজকাঢ়ি জামুগুৰি আৰক্ষী আৰু গাওঁৰক্ষী বাহিনীয়ে এক বৃহৎ সমদল বাহিৰ...