ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેમણવાડા વિસ્તારમાં માતા-પિતા સાથે માથાકૂટ કરનાર નશાખોરની ધરપકડ કરાય
મેમણવાડા વિસ્તારમાં માતા-પિતા સાથે માથાકૂટ કરનાર નશાખોરની ધરપકડ કરાય
Lalit Vasoya Appeal To Vote For BJP | Vasoya એ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો ભાજપપ્રેમ | News In Gujarati
Lalit Vasoya Appeal To Vote For BJP | Vasoya એ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો ભાજપપ્રેમ | News In Gujarati
সোণাৰিত সত্ৰীয়া সংস্কৃতি দিৱস পালন
সোণাৰিত সত্ৰীয়া সংস্কৃতি দিৱস পালন
সত্ৰীয়া সংস্কৃতি দিৱসৰ লগত সংগতি ৰাখি সোণাৰি লাচিত নগৰ...