ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ কাৰ্যালয়ত সুধাকণ্ঠ ড° ভূপেন হাজৰিকালৈ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান
আজি বিশ্ববৰেণ্য শিল্পী ড° ভূপেন হাজৰিকাৰ ৯৭ সংখ্যক জন্মদিন উপলক্ষে চৰাইদেউ জিলাৰ মৰাণ নগৰত...
लोकसभा अध्यक्ष पद के लिए पहली बार होगा मतदान
लोकसभा अध्यक्ष पद के लिए पहली बार मतदान किया जा रहा है लोकसभा अध्यक्ष पद के लिए दो उम्मीदवार खड़े...
PM મોદીએ મોઢેરામાં સૂર્ય મંદિરનું મહત્વ સમજાવતા 3D પ્રોજેક્શન લાઈટ અને સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યું
PM મોદીએ મોઢેરામાં સૂર્ય મંદિરનું મહત્વ સમજાવતા 3D પ્રોજેક્શન લાઈટ અને સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યું
जवाहर नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश के लिए नोटिफिकेशन जारी
जवाहर नवोदय विद्यालय में शैक्षणिक सत्र 2023-24 के लिए कक्षा 6वीं में प्रवेश पाने वाले छात्र...