ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पावसाचे पाणी शिरले घरात;बालानगर येथील प्रकार
पावसाचे पाणी शिरले घरात;बालानगर येथील प्रकार
औरंगाबाद;पैठण तालुक्यातील बालानगर आज रात्रीच्या...
देशात तासाला तीन बलात्कार, दिवसाला ८० हत्या... Crime rate in India
देशात तासाला तीन बलात्कार, दिवसाला ८० हत्या... Crime rate in India
Sharad Pawar यांच्यासोबत Ajit Pawar, Supriya Sule, Rohit Pawar यांची कार्यकर्त्यांसोबत दिवाळी
Sharad Pawar यांच्यासोबत Ajit Pawar, Supriya Sule, Rohit Pawar यांची कार्यकर्त्यांसोबत दिवाळी
महाराष्ट्रातील नुकसानग्रस्त शेतकऱ्यांना भरपाई द्या - नाथाभाऊ शेवाळे
सध्या महाराष्ट्रात अनेक ठिकाणी मुसळधार पाऊस सुरु असून महाराष्ट्रभर अतिवृष्टी होऊन शेतकऱ्यांचे...
રામનગર પાણી ની ટાંકી થી પદ્મનાભ ચાર રસ્તા સુધીની અધુરી પાણીની પાઈપ લાઈન નું કામ પૂર્ણ કરાશે.
પાટણ તા. 28 પાટણ નગર પાલિકા વોટર વર્કસ શાખા દ્વારા 15 મા નાણાપંચ ની વર્ષ 2021-22 ની ગ્રાન્ટ માંથી...