ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Knight Frank's Report On Indian Real Estate Sector | देशभर में रियल्टी सेक्टर ने कैसे मचाई धूम?
Knight Frank's Report On Indian Real Estate Sector | देशभर में रियल्टी सेक्टर ने कैसे मचाई धूम?
CNG Price: दिल्ली में सीएनजी फिर महंगी, जानें नई कीमतें
In Delhi : देश की राजधानी दिल्ली में एक बार फिर सीएनजी (CNG) भरवाना महंगा हो गया है. इंद्रप्रस्थ...
October 12, 2022 વડોદરા શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા સયાજીગૃહ ખાતે સંમેલન યોજાયું
October 12, 2022 વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સયાજી ગૃહ ખાતે શહેર પ્રમુખ ડો. વિજય ભાઈ શાહ...
नाबालिक की हत्या का पुलिस ने किया खुलासा पिता निकला पुत्र की मौत का हत्यारा
कलयुग में खून के रिश्ते भी कलंकित हो रहे है। देवास जिले के बरोठा में बेरहम बाप ने ही अपने मासूम...