ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चित्तौड़गढ़ भाजपा चलाएगी घर घर तिरंगा अभियान
तिरंगा अभियान को लेकर सोमवार को भारतीय जनता पार्टी की वर्चुअल बैठक हुई। बैठक को भाजपा के नव...
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप
India-China Border: LAC पर सामान्य होने लगे हालात, सेनाओं का डिसइंगेजमेंट शुरू | Aaj Tak
India-China Border: LAC पर सामान्य होने लगे हालात, सेनाओं का डिसइंगेजमेंट शुरू | Aaj Tak
દરિયાપુર ચંદ્ર મોલેશ્ચર મહાદેવ મંદિર મા ભવ્ય અન્નકુટ
દરિયાપુર મોટી લોધવાડ ખાતે આવેલ શ્રી ચંદ્ર મોલેશ્ચર મહાદેવ મંદિર માં અન્નકુટ દર્શન નુ આયોજન...