ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પેઢીના મુનિમે લાખો રૂપિયાની ઉચાપત કરતાં ચકચાર
ડીસા શાકમાર્કેટની પેઢીના મુનિમે રૂ. 42.68 લાખની ઉચાપત કરી હતી. જે પૈકી માલિકને રૂ. 14 લાખ પરત...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26મી મેના રોજ દાહોદમાં આગમન
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ૨૬ મી મેના રોજ દાહોદમાં થશે આગમન..વડાપ્રધાનશ્રીના આગમનની...
अपूर्व उत्साह, अद्भुत उल्लास, राम के विवाह में कोटावासी बने बाराती
131वें राष्ट्रीय दशहरा मेले के तहत मंगलवार को आयोजित राम बारात में अपूर्व उत्साह और अद्भुत उल्लास...
कनाडा ने चीन को सिखाया सबक, सांसद को डराने की कोशिश करने वाले चीनी राजनयिक को किया निष्कासित; बौखलाया 'ड्रैगन'
China Canada Controversy: कनाडा ने सोमवार को एक चीनी राजनयिक के निष्कासन की घोषणा की, जिस पर...
पुरुषों की फर्टिलिटी बढ़ाने में फायदेमंद है ये 4 सीड्स, स्वास्थ्य भी रहेगा बेहतर
आजकल के बीजी लाइफस्टाइल में लोग अपने खानपान और स्वास्थ्य का खास ध्यान नहीं रख पाते हैं। अनहेल्दी...