ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાળકોને કાર કે બાઇક ચલાવવા આપશો તો જેલમાં વિતાવવી પડશે રાત, આ છે નિયમો
ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર...
BAGVADAR કચ્છનું વ્રજવાણી ધામ સમસ્ત ગુજરાતના આહીર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર 08 11 2022
BAGVADAR કચ્છનું વ્રજવાણી ધામ સમસ્ત ગુજરાતના આહીર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર 08 11 2022
ડીસામાં શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપાયું
રાજ્યભરમાં ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ...
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
हर रोग का दुश्मन हैं शरपुंखा,लीवर के लिए रामबाण औषधि
हर रोग का दुश्मन हैं शरपुंखा,लीवर के लिए रामबाण औषधि शरपुंखा