ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના જૂન માસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની એક પેન્શન ઇજફો મેળવવા માટેની બેઠક મળી..
ડીસા તાલુકાના જૂન માસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની એક પેન્શન ઇજફો મેળવવા માટેની બેઠક મળી ...
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામ પાસે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત : બસ બળીને ખાખ
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામ પાસે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત : બસ બળીને ખાખ...
160 दिनों की वैलिडिटी, रोज 2GB डेटा और 100 SMS, धमाकेदार है BSNL का ये प्रीपेड प्लान, कीमत भी किफायती
BSNL काफी किफायती कीमत में ग्राहकों को प्रीपेड प्लान्स ऑफर करता है। अब कंपनी देशभर में काफी जगहों...
સુરેન્દ્રનગર: વઢવાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર બદલાવવામાં આવ્યા
સુરેન્દ્રનગર: વઢવાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર બદલાવવામાં આવ્યા