શ્રી સતવારા સમાજ યુવા ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ વઢવાણ દ્વારા વઢવાણ તાલુકાના સતવારા સમાજના 18 ગામનો છઠ્ઠો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો... જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિતકિશોર ચરણદાસજી બાપુ સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર-લીંબડી, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શ્રી શંકરલાલ દલવાડી,શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના જોરાવરનગરના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર ,જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,80 ફૂટ રોડ વઢવાણના આગેવાન શ્રી જયંતીભાઈ ખાંદલા સાહેબ, મહામંડળના આગેવાન શ્રી વાલજીભાઈ જાદવ,ચુડા સતવારા સમાજના આગેવાન શ્રી ઝવેરભાઈ વાઘેલા, વઢવાણ સતવારા સમાજના આગેવાન શ્રી ભગવાનભાઈ પરમાર,શ્રી મહાદેવભાઈ દલવાડી,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ પરમાર,શ્રી સરસ્વતીબેન કણઝરીયા, શ્રી અંજનાબેન ખાંદલા, લીંબડી નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી કલ્પેશભાઈ ચાવડા,નરોત્તમભાઈ ડાભી,ડૉ.નરેન્દ્રભાઈ ચૌહાણ સંજીવની હોસ્પિટલ, ડૉ. નીતિનભાઈ મકવાણા મહર્ષિ હોસ્પિટલ ,સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર એકેડમી ગ્રુપના સંચાલક ભાઇઓ શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફિન સેવા) શ્રી દલપતભાઈ મકવાણા, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી હસુભાઈ કણઝરીયા, શ્રી પ્રાગજીભાઈ હડિયલ, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી હિતેશભાઈ કણઝરીયા,શ્રી દિલીપભાઈ લકુમ- કોઠારીયા,મેમકા ગામના આગેવાનો શ્રી કિશોરભાઈ ડાભી, શામજીભાઈ કણઝરીયા, ઘનશ્યામભાઈ જાદવ, ભડીયાદના શ્રી ધનજીભાઈ તેમજ દાતાશ્રીઓ,ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી,કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Interglobe Aviation Share News: खबर का Stock पर नहीं पड़ा असर, अभी और दौड़ेगा Stock? | CNBC Awaaz
Interglobe Aviation Share News: खबर का Stock पर नहीं पड़ा असर, अभी और दौड़ेगा Stock? | CNBC Awaaz
বিশ্ব আদিবাসী দিৱসত প্ৰতিবাদ
বিশ্ব আদিবাসী দিৱসৰ উপলক্ষে অসমৰ আদিবাসী জনগোষ্ঠীক জনজাতিকৰণৰ দাবীত ডিব্ৰুগড়ত প্ৰতিবাদ সদৌ অসম...
નેશનલ પ્રેસ એસોસીએશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાએ શ્રી હરિ ગૌશાળા રૂ ૨૧૦૦૦ નું અનુંદાન આપી જન્મદિવસ ઉજવ્યો .
હરજીભાઈ બારૈયા ના જન્મદિવસ નિમિત્તે શ્રી હરિ ગૌશાળામાં સુકોચારો 21000 હજાર નું અનુદાન આપી ગાયમાતા...
પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ..
લોકોના હિતના કામો ખુબ ઝડપથી થાય તે માટે અધિકારીઓ, પદાધિકારીઓને તાકીદ કરતા જિલ્લાના પ્રભારી...
ઓખા-ગોરખપુર ટ્રેન આંશિક ડાયવર્ટ રૃટથી દોડાવાશે
ઓખા-ગોરખપુર ટ્રેન આંશિક ડાયવર્ટ રૃટથી દોડાવાશે