શ્રી સતવારા સમાજ યુવા ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ વઢવાણ દ્વારા વઢવાણ તાલુકાના સતવારા સમાજના 18 ગામનો છઠ્ઠો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો... જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિતકિશોર ચરણદાસજી બાપુ સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર-લીંબડી, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શ્રી શંકરલાલ દલવાડી,શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના જોરાવરનગરના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર ,જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,80 ફૂટ રોડ વઢવાણના આગેવાન શ્રી જયંતીભાઈ ખાંદલા સાહેબ, મહામંડળના આગેવાન શ્રી વાલજીભાઈ જાદવ,ચુડા સતવારા સમાજના આગેવાન શ્રી ઝવેરભાઈ વાઘેલા, વઢવાણ સતવારા સમાજના આગેવાન શ્રી ભગવાનભાઈ પરમાર,શ્રી મહાદેવભાઈ દલવાડી,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ પરમાર,શ્રી સરસ્વતીબેન કણઝરીયા, શ્રી અંજનાબેન ખાંદલા, લીંબડી નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી કલ્પેશભાઈ ચાવડા,નરોત્તમભાઈ ડાભી,ડૉ.નરેન્દ્રભાઈ ચૌહાણ સંજીવની હોસ્પિટલ, ડૉ. નીતિનભાઈ મકવાણા મહર્ષિ હોસ્પિટલ ,સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર એકેડમી ગ્રુપના સંચાલક ભાઇઓ શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફિન સેવા) શ્રી દલપતભાઈ મકવાણા, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી હસુભાઈ કણઝરીયા, શ્રી પ્રાગજીભાઈ હડિયલ, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી હિતેશભાઈ કણઝરીયા,શ્રી દિલીપભાઈ લકુમ- કોઠારીયા,મેમકા ગામના આગેવાનો શ્રી કિશોરભાઈ ડાભી, શામજીભાઈ કણઝરીયા, ઘનશ્યામભાઈ જાદવ, ભડીયાદના શ્રી ધનજીભાઈ તેમજ દાતાશ્રીઓ,ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી,કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સગાઓના મોબાઇલ ફોન તથા પર્સની ચોરી
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સગાઓના મોબાઇલ ફોન તથા પર્સની ચોરી
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
उपखण्ड अधिकारी ने किया जलापूर्ति व्यवस्था का निरीक्षण
उपखण्ड अधिकारी, बून्दी दीपक मित्तल, अधिशाषी अभियंता, सहायक व कनिष्ठ अभियन्ता ने शनिवार को वार्ड...
રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી આવી સામે | SatyaNirbhay News Channel
રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી આવી સામે | SatyaNirbhay News Channel
पमरे में औसतन प्रतिदिन 300 से अधिक कोचों की बाहरी धुलाई ऑटोमेटिक कोच वॉशिंग प्लांट से
कोटा
पश्चिम मध्य रेल प्राइमरी मेंटेनेंस के लिए पर्यावरण संरक्षण के अनुकूल आधुनिक मशीनों की...