ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  આઝાદી કા અમૃત મહોત્સવ ડીસા શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. 
 
                      આઝાદી કા અમૃત મહોત્સવ 
ડીસા શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું....
                  
   દાહોદથી મધ્યપ્રદેશ તરફ શાકભાજી ભરીને જતી પીકઅપ ગાડીને ગરબાડાના ખરવા નજીક નડ્યો અકસ્માત      
 
                      દાહોદ ગરબાડા હાઇવે રોડ પર આવનાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, ત્યારે ગતરોજ રાત્રીના સમયે ફરી એક...
                  
   ડીસામાં ચેક રીર્ટન કેસમાં કોર્ટે શખ્સને એક વર્ષની સજાનો હુકમ ફટકાર્યો 
 
                      ડીસાના બજરંગનગરમાં રહેતા કાંતિલાલ દાંનાજી માળીએ તેમના સગા દશરથ મફાજી ગેલોતને રૂપિયા 4,80,500...
                  
   
  
  
  
  