ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয় ক্ৰিকেটৰ পৰা সম্পূৰ্ণ বিদায় চুৰেশ ৰাইনাৰ।
ভাৰতীয় ক্ৰিকেটৰ সকলো ফৰ্মেটৰ পৰা সম্পূৰ্ণ বিদায় চুৰেশ ৰাইনাৰ ।
संसद में आज भी घमासान के आसार, लंदन में दिए बयान पर सफाई देंगे राहुल गांधी?
नई दिल्ली, संसद के बजट सत्र के दूसरे चरण के दौरान लोकसभा और राज्यसभा में जमकर हंगामा हो रहा...
બદલાવ એ જીવનનો ક્રમ છે...OMG! શું તમે ક્યારેય તીતીઘોડાને આવું કરતો જોયો છે? જોઈને મગજ ચકરાવે ચડશે
બદલાવ એ જીવનનો ક્રમ છે...
પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહની...