ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NSE, BSE की निगरानी प्रणाली में Adani Group की एक और कंपनी, शेयरों में दिखी गिरावट
नई दिल्ली, कुछ समय पहले खबर आई थी कि अदाणी समूह (Adani Group) की कंपनी अदाणी...
મજૂર અદાલત દ્વારા ગુજરનારના વારસો ને રૂ ૭,૯૭,૬૦૦/ તથા તે રકમ ઉપર ૫૦% પેનલ્ટી તેમજ વ્યાજ અંતિમ સંસ્કારની રકમ ચૂકવી આપવા નો આદેશ
પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આવેલ મજુર અદાલત સમક્ષ અકસ્માત પામેલા ટ્રક ડ્રાઇવર જેઓ વર્ષોથી સામા વાળા...
ઇકબાલગઢ નજીક રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતાં યુવકનું મોત
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ હાઇવે ઉપર પાણીના ટાંકા પાસે રીક્ષા અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક...
আলফাৰ জ্যেষ্ঠ নেতা জীৱন মৰাণৰ মৃত্যু
আলফাৰ জ্যেষ্ঠ নেতা জীৱন মৰাণৰ মৃত্যু
થરા નજીક સ્વીફ્ટ કારે બાઇકને ટક્કર મારતાં 3 વ્યક્તિઓના મોત
રાજ્યમાં જેમ જેમ વાહનો વધતાં જાય છે એમ એમ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ચાલકની એક ભૂલ આખા...