ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોશ્યલ સાઈડનો ઉપયોગ કરી ગુમ થયેલ માતા-પુત્રને શોધ્યા I
#buletinindia #gujarat #junagadh
Modi सरकार के खिलाफ Brijbhushan के करीबी Sanjay Singh कोर्ट जाएंगे? निलंबित अध्यक्ष ये धमकी दे गए..
Modi सरकार के खिलाफ Brijbhushan के करीबी Sanjay Singh कोर्ट जाएंगे? निलंबित अध्यक्ष ये धमकी दे गए..
સાળંગપુર કષ્ટભંજન મંદિરે ફ્રૂટના ભવ્ય શણગાર અને અન્નકૂટ દર્શન યોજાયા
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવાર...
જેસરવા શાળાના બાળકોએ મુલાકાત લીધી
જેસરવા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રિ. વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત શાળા ના 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ગૃહ...
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના શક્તિરથનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત અને સામૈયું કરાયું
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના શક્તિરથનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત અને સામૈયું કરાયું
...