બરવાળા લઠ્ઠાકાંડ મામલો 

SIT ના વડા સુભાષ ત્રિવેદી પહોચ્યા રાણપુર 

બરવાળા લઠ્ઠાકાંડ મા ૪૬ લોકોના થયા છે મોત 

લઠ્ઠાકાંડ મામલે સરકારે તપાસ સમીતી કરી છે રચના 

SIT ના વડા સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓ રાણપુર વિસ્તારનાં મૃત્યુ પામેલા ના પરીવારોની કરશે મુલાકાત 

SIT વડા સુભાષ ત્રિવેદીએ રાણપુર પો.સ્ટે ખાતે મીડિયાને આપી માહિતી