દિવાળી ના મહાપર્વ નિમિતે સૌને નવા કપડા ખરીદવા અને પહેરવાની ઇચ્છા તમન્ના હોય છે તે સ્વાભાવિક છે.ત્યારે સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો પણ દિવાળી મહાપર્વ ખુબજ ઉલ્લાસપૂર્વક ઉજવે તેવા શુભશાય થી સુરેન્દ્રનગર ના સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ ભૂપતભાઇ પટગીર તરફ થી આર.ડી.આચાર્ય મહિલા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશભાઇ.પી.વોરા “જીવન સ્મૃતિ” મંદબુધ્ધિના બાળકોની તાલીમી શાળા,વઢવાણ ખાતે સંસ્થા મા તાલીમ લેતા ૭૨ વિધાર્થીઓને નવા એક જોડી કપડા નુ વિતરણ આજરોજ તેમના દ્રારા કરવામા આવ્યુ હતુ. સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ દ્રારા દિવાળી ના મહાપર્વ નિમિતે છેલ્લા ૧૧ વર્ષ થી માનસિક દિવ્યાંગ બાળકો,અનાથ બાળકો,અંધ-મૂક બધિર બાળકો તથા વૃધ્ધાશ્રમ ના વડીલો વિગરે આશરે ૪૦૦ થી વધુ વ્યકિતઓ માટે દિવાળી પર્વ નિમિતે નવા કપડા નુ વિતરણ કરીને સેવા નુ ઉતમ કાર્ય કરે છે .તેમની આ સેવાકીય પ્રવૃતિ ને સંસ્થા બિરદાવે છે. આ કાર્યક્રમ મા કપડા ના દાતાશ્રી રવિભાઇ પટગીર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.કે.ભટ્ટ ,શ્રી અતુલભાઇ શાહ,ધર્મેન્દ્રભાઇ શાહ વિ. હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી અતુલભાઇ શાહ,શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ એ જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦ ઓકટોબર રોજ થશે
હક્ક - દાવાઓ અને વાંધા અરજીઓ તા.૧૧ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા
---
તા.૧૮ ઓગસ્ટ, ૨૦૨૨ (ગુરુવાર)...
લમ્પી સ્કિન ડીસીઝ અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી
mahir Kalam news
रायगड जिल्ह्यात २७९सार्वजनिक तर १०१६८३ खासगी घरगुती गणपती
रायगड जिल्ह्यात २७९सार्वजनिक तर १०१६८३ खासगी घरगुती गणपती
अलिबाग:-अमूलकुमार जैन
रायगड...
આનંદનગર વિસ્તારમાંથી જુદા રમતા ચાર ઈસમો ઝડપાયા.
આનંદનગર વિસ્તારમાંથી જુદા રમતા ચાર ઈસમો ઝડપાયા.