ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થવાની શરૂઆત થઈ ચૂકી છે આ ઉથલપાથલ વચ્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં આવતીકાલે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કાર્યકર્તાઓ સાથે સંબોધન કરશે તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત આવી સંગઠનની મજબૂત કરવી અને એક જાહેરાતો કરી રહ્યા છે અને મતદારોને આકર્ષણ માટે પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે આવતીકાલે પણ હિંમતનગર ખાતે ટાઉનહોલમાં યોજવા જઈ રહેલ કાર્યક્રમમાં કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ સંગઠન માટે પણ નવા હોદ્દેદારોની વરણી કરી શકે છે. આ તમામની વચ્ચે હાલ તો જિલ્લાના આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે મહેનત કરી રહ્યા છે સાથે શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટરો પણ લાગી ચૂક્યા છે અને આવકારવા માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऐसा क्या हुआ नमाना कस्बे में टपरियों में रहने वाले लोगों के घरों के आसपास भरा हुआ है पानी।
नमाना कस्बे के अधीन पंचायत भवन पुलिस चौकी व अस्पताल के पास रहने वाले लोगों को पानी...
બાબરા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
બાબરા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ઘોઘા જૂની પોલીસ લાઈનમાં આવેલ અંબેમાં ના મંદિરે મહાઆરતી યોજાઈ
ઘોઘા જૂની પોલીસ લાઈનમાં આવેલ અંબેમાં ના મંદિરે મહાઆરતી યોજાઈ
Assam Rifles Children day
ASSAM RIFLES ORGANISE CHILDREN'S DAY CELEBRATION AT ASSAM RIFLES HIGH SCHOOL, LOKRA
...
তিনিচুকীয়াৰ ডনবস্ক হাইস্কুলৰ নিৰুদ্দিষ্ট ছাত্ৰী গৰাকী ধলাত উদ্ধাৰৰ পিছতে তিনিচুকীয়া আৰক্ষীৰ প্ৰতিক্ৰিয়া
বৃহস্পতিবাৰে পূৱা তিনিচুকীয়াৰ ডনবস্ক হাইস্কুলৰ পৰা নিৰুদ্দিষ্ট হোৱা ছাত্ৰীগৰাকী ধলাত উদ্ধাৰৰ...