ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થવાની શરૂઆત થઈ ચૂકી છે આ ઉથલપાથલ વચ્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં આવતીકાલે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કાર્યકર્તાઓ સાથે સંબોધન કરશે તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત આવી સંગઠનની મજબૂત કરવી અને એક જાહેરાતો કરી રહ્યા છે અને મતદારોને આકર્ષણ માટે પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે આવતીકાલે પણ હિંમતનગર ખાતે ટાઉનહોલમાં યોજવા જઈ રહેલ કાર્યક્રમમાં કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ સંગઠન માટે પણ નવા હોદ્દેદારોની વરણી કરી શકે છે. આ તમામની વચ્ચે હાલ તો જિલ્લાના આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે મહેનત કરી રહ્યા છે સાથે શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટરો પણ લાગી ચૂક્યા છે અને આવકારવા માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત છોટાઉદેપુર ખાતે નાના ભૂલકાઓને કીટ વિતરણ કરાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...
Delhi आए सरकारी कर्मचारियों ने Modi सरकार की Pension Scheme और OPS पर क्या-क्या कहा?
Delhi आए सरकारी कर्मचारियों ने Modi सरकार की Pension Scheme और OPS पर क्या-क्या कहा?
મલ્ટીપર્પઝ સોસાયટીનાં કર્મચારી વિરૂધ્ધ રૂા. 50.81 લાખની છેતરપીંડીની ફરિયાદ
પાટડી મલ્ટીપર્પઝ સોસાયટીના ચેરમેને સોસાયટીના કર્મચારી વિરૂદ્ધ જ રૂ. 50.81 લાખની છેતરપિંડીની...