દિવાળી ના મહાપર્વ નિમિતે સૌને નવા કપડા ખરીદવા અને પહેરવાની ઇચ્છા તમન્ના હોય છે તે સ્વાભાવિક છે.ત્યારે સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો પણ દિવાળી મહાપર્વ ખુબજ ઉલ્લાસપૂર્વક ઉજવે તેવા શુભશાય થી સુરેન્દ્રનગર ના સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ ભૂપતભાઇ પટગીર તરફ થી આર.ડી.આચાર્ય મહિલા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશભાઇ.પી.વોરા “જીવન સ્મૃતિ” મંદબુધ્ધિના બાળકોની તાલીમી શાળા,વઢવાણ ખાતે સંસ્થા મા તાલીમ લેતા ૭૨ વિધાર્થીઓને નવા એક જોડી કપડા નુ વિતરણ આજરોજ તેમના દ્રારા કરવામા આવ્યુ હતુ. સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ દ્રારા દિવાળી ના મહાપર્વ નિમિતે છેલ્લા ૧૧ વર્ષ થી માનસિક દિવ્યાંગ બાળકો,અનાથ બાળકો,અંધ-મૂક બધિર બાળકો તથા વૃધ્ધાશ્રમ ના વડીલો વિગરે આશરે ૪૦૦ થી વધુ વ્યકિતઓ માટે દિવાળી પર્વ નિમિતે નવા કપડા નુ વિતરણ કરીને સેવા નુ ઉતમ કાર્ય કરે છે .તેમની આ સેવાકીય પ્રવૃતિ ને સંસ્થા બિરદાવે છે. આ કાર્યક્રમ મા કપડા ના દાતાશ્રી રવિભાઇ પટગીર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.કે.ભટ્ટ ,શ્રી અતુલભાઇ શાહ,ધર્મેન્દ્રભાઇ શાહ વિ. હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી અતુલભાઇ શાહ,શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ એ જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশিষ্ট দেউধা উমেশ দাসৰ মৃত্যু
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত দেহাৰকুছি নিবাসি বিশিষ্ট দেউধা উমেশ দাস(৫৩)ৰ কালি নিশা নিজ...
રાધનપુરમાં વસ્તી પ્રમાણે પીવાનું પાણી નહીં અપાતાં નાગરિકો ત્રાહિમામ | SatyaNirbhay News Channel
રાધનપુરમાં વસ્તી પ્રમાણે પીવાનું પાણી નહીં અપાતાં નાગરિકો ત્રાહિમામ | SatyaNirbhay News Channel
Rajasthan Election 2023: Kota में BJP पर हमलावर हुए CM Ashok Gehlot ! Shanti Dhariwal | Kota News
Rajasthan Election 2023: Kota में BJP पर हमलावर हुए CM Ashok Gehlot ! Shanti Dhariwal | Kota News
કેશોદ જેટકોમાં નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન
કેશોદ જેટકોમાં નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન
बीजेपी प्रभारी को पायलट का जवाब, कहा-वाणी में विनम्रता रखें:उपचुनाव में दो-दो हाथ कर लेंगे
बीजेपी प्रदेश प्रभारी राधा मोहन दास अग्रवाल को सचिन पायलट ने नाम लिए बिना विरोधियों का सम्मान...