આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: केंद्रीय मंत्रियों के साथ किसान नेताओं की बैठक में सरकार ने रखी बड़ी पेशकश | Farmer
Breaking News: केंद्रीय मंत्रियों के साथ किसान नेताओं की बैठक में सरकार ने रखी बड़ी पेशकश | Farmer
कलेक्टर एवं पुलिस अधीक्षक ने कुआंताल मेला का किया निरीक्षण
पन्ना कलेक्टर संजय कुमार मिश्र एवं पुलिस अधीक्षक धर्मराज मीणा ने शनिवार को पवई क्षेत्र अंतर्गत...
સોનીપતમાં 900 એકરમાં બનશે મારુતિ સુઝુકી પ્લાન્ટ, PM મોદી કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના સોનેપત જિલ્લાના ખારખોડા ખાતે મારુતિ સુઝુકીના નવા વાહન ઉત્પાદન...
जयपुर मे रसद विभाग की बड़ी कार्रवाई, *व्यावसायिक उपयोग में लिए जा रहे 78 घरेलू गैस सिलेंडर किये जब्त*
जयपुर.जिला कलक्टर डॉ. जितेन्द्र कुमार सोनी के निर्देश पर घरेलू गैस सिलेंडरों के दुरुपयोग एवं अवैध...
રાધનપુર : ચકલી ઘરનું વિતરણ કરાયુ | SatyaNirbhay News Channel
રાધનપુર : ચકલી ઘરનું વિતરણ કરાયુ | SatyaNirbhay News Channel