આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰঙি কনিষ্ঠ মহাবিদ্যালয়ত মঙলবাৰে নৱাগত আদৰণি সভা বৰ্ণাঢ্য কাৰ্যসুচীৰে অনুষ্ঠিত হয় ৷
মৰঙি কনিষ্ঠ মহাবিদ্যালয়ত নতুনক আদৰাৰ আকৰ্ষনীয় অনুষ্ঠান।
মৰঙি কনিষ্ঠ মহাবিদ্যালয়ত...
દિયોદર ના ચેલારી તળાવમાં આખલો પડ્યાની ઘટના
#buletinindia #gujarat #banaskantha
ರಾಜ್ಯದ ಬಡ ತಾಯಂದಿರ ಹಕ್ಕಿನ 5000 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಹಣ ಎಲ್ಲಿದೆ? ಲೆಕ್ಕ ಕೊಡಿ ಸಿದ್ಧರಾಮಣ್ಣ! ಎಂದ ನಿಖಿಲ್ ಕುಮಾರಸ್ವಾಮಿ
ಬೆಂಗಳೂರು, ಮೇ 22, 2026
ಗೃಹಲಕ್ಷ್ಮಿಯರ ₹5,000 Crores ಹಣ ಏನಾಯ್ತು? ಲೆಕ್ಕ ಕೊಡಿ ಸಿದ್ದರಾಮಣ್ಣ!
...
নাৰায়ণপুৰ পৌৰসভাৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদ্যাপন
নাৰায়ণপুৰ পৌৰসভাৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদ্যাপন
अवकाश के दिनों में भी खुले रहेंगे विद्युत विभाग कार्यालय
सुल्तानपुर. नगर में अधीक्षण अभियंता के आदेशानुसार वित्तीय वर्ष 2024-25 में माह जुलाई 2024 तक दिए...