આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जीवन की नीरसता दूर कर उमंग और नई ऊर्जा संचार का माध्यम है मेला- शिक्षा मंत्री
हाडौती के प्रसिद्ध बूंदी के कजली तीज मेला में शनिवार को शिक्षा मंत्री श्री मदन दिलवार व ऊर्जा...
જાફરાબાદ તાલુકાના વડલી ગામે શાળાના બિલ્ડીંગની નબળી કામગીરી બાબતે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું
જાફરાબાદ તાલુકાના વડલી ગામે શાળાના બિલ્ડીંગની નબળી કામગીરી બાબતે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું
उल्लेखनीय शैक्षिक सामाजिक एवं पर्यावरण गतिविधियों के किया शिक्षकों को सम्मानित
उल्लेखनीय शैक्षिक सामाजिक एवं पर्यावरण गतिविधियों के किया शिक्षकों को सम्मानितबून्दी। सन् 2007 से...
शिरुर तालुक्यातील शेतकरी आक्रमक, पहा कारण...
शिरुर: शासनाने शेतकऱ्यांच्या हितासाठी अनेक संस्था निर्माण केल्या. त्यात प्रत्येक तालुक्याच्या...
PCBએ વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલો કેન્ટેનર ઝડપી પાડ્યો જાણો સમ્રગ મામલો
રાજ્યસરકાર દ્રારા દારૂબંઘીને લઇ મોટા-મોટા કાવાદાવાઓ કરવામાં આવતા હોય છે.ગાંધી અને સરદારના...