આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जहरीले कीड़े के काटने से किसान की मौत
बूंदी नमाना कस्बे में अपने खेत पर गए किसान सीताराम की जहरीले कीड़े के काटने से मौत हो गई।
जानकारी...
ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી વિશેષ કાયદાકીય નિયમો સૂચનાઓનું પરક્રમાર્થીઓએ પાલન કરવાનુ રહેશે.
ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી વિશેષ કાયદાકીય નિયમો સૂચનાઓનું પરક્રમાર્થીઓએ પાલન કરવાનુ રહેશે.
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની અટકાયત
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની...
ৰহাত দুদিনীয়া ৫১৩তম্ বিশ্বমহাবীৰ চিলাৰায় দিৱস ৫ ফেব্ৰুৱাৰী ৰ পৰা।
৬ফেব্ৰুবাৰীত অনুষ্ঠিত হব মুকলি সভা আৰু "গীতৰে বিয়লি বেলা"শিৰ্ষক সংগীতানুষ্ঠান।
ৰহাত ৫ ফেব্ৰুৱাৰী ৰ পৰা দুদিনীয়া কাৰ্য্য সূচীৰে বিশ্বমহাবীৰ চিলাৰায় দিৱস অনুষ্ঠিত হব।
...
માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા