આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Snapdragon 8 Gen 3 चिपसेट के साथ जल्द आ रहा ये Smartphone, इस कंपनी ने जारी किया टीजर
Snapdragon 8 Gen 3 क्वालकम ने स्नैपड्रैगन समिट में अपने मोस्ट पावरफुल मोबाइल चिपसेट Snapdragon 8...
કડીમાં નેરોલેક કંપનીના નકલી કલર વેચતા વેપારીને ત્યાં દરોડા, પોલીસે 38 બેકેટ જપ્ત કર્યા
કડી શહેરના ગાંધીચોક વિસ્તારમાં આવેલા વર્ષો જૂની પેઢીમાં નકલી કલર વેચવાનો કાંડ ખુલી જતાં સમગ્ર...
हाटकेश्वर भवन में खड़क रहे हैं डांडिया, विजयादशमी तक चलेगा आयोजन
हाटकेश्वर भवन में खड़के डांडिया, विजयादशमी तक चलेगा आयोजन
बूंदी। बालचंद पाड़ा स्थित...
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
दुबई में शोध पत्र का वाचन करेंगे बून्दी के डॉ. धीरज श्रृंगी
दुबई में शोध पत्र का वाचन करेंगे बून्दी के डॉ. धीरज श्रृंगी
बून्दी। दुबई में आयोजित होने वाली शोध...