આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર તાલુકાના જગાણા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા નો કાર્યકમ યોજાયો..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી આ ડબલ એન્જીન...
જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪પોલીસ કર્મચારીઓની E.O.W આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરાઈ
જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪પોલીસ કર્મચારીઓની E.O.W આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી...
મહેસાણાથી અમદાવાદ જતા કલોલ હાઇવે પર ગાય આવતા અકસ્માત, એરબેગ ખુલી જતાં ચાલકનો આબાદ બચાવ
કલોલ નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગઈકાલ રાત્રિના કારચાલકના રસ્તામાં ગાય આવતા અકસ્માત સર્જાયો હતો....
Surya Grahan 2023: 20 अप्रैल को साल का पहला सूर्यग्रहण, इस दौरान भूलकर भी न करें ये गलती
साल का पहला सूर्य ग्रहण दिनांक 20 अप्रैल को लगने वाला है. सूर्य ग्रहण तब होता है, जब पृथ्वी और...