કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP સાંસદ સંજય સિંહ એક સપ્તાહ માટે સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ...
પહેલી વાર માર્યો હેલિોપ્ટરમાં ધક્કો
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ના હેલિકોપ્ટર ને માર્યો ધક્કો 😅
પહેલી વાર માર્યો હેલિકોપ્ટરને ધક્કો...
লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ হীৰক জয়ন্তী বৰ্ষৰ সামৰনি অনুষ্ঠানত অংশ ল'লে টিংখাঙৰ বিধায়ক, মন্ত্ৰী বিমল বড়াই
লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদদ্যালয়ৰ হীৰক জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠানত নিশা অংশ ল'লে টিং...
BJP विधायक ने सोनिया गांधी पर दिया आपत्तिजनक बयान, बघेल ने पूछा -"अब इस पर क्या कहेंगे 'शीर्ष' नेता
कर्नाटक में विधानसभा चुनाव हैं और राजनीति इस समय गर्मायी हुई है। बीते दिन कांग्रेस अध्यक्ष...
মৰাণ প্ৰেছ ক্লাৱৰ উদ্যোগত গ্ৰন্থ উন্মোচনী সভা, তিনিখন শিশুগ্ৰন্থ উন্মোচন
মৰাণৰ খুমটাই তিনিআলিত মৰাণ প্ৰেছ ক্লাৱৰ উদ্যোগত গ্ৰন্থ উন্মোচনী সভা, তিনিখন শিশু গ্ৰন্থ উন্মোচন ৷...