કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उद्धव ठाकरे सिर्फ नाम ही काफी है
उद्धव ठाकरे हेच नाव काफी आहे ;-विरोधीपक्ष नेता अंबादास दानवे
औरंगाबाद:- दि. ९ आक्टों.(दीपक परेराव)शिवसेनेचे निवडणूक चिन्ह धनुष्यबाण आयोगाकडून गोठवल गेल परंतु...
શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહિસાગર તેમજ અમદાવાદ જિલ્લા પ્રમુખની પ્રસંશનીય કામગીરી.
મહિસાગર જિલ્લાના પ્રમુખ કિરીટસિંહ ઝાલા,અમદાવાદ જિલ્લા પ્રમુખ દ્વારા બાલાસિનોર તાલુકાની અલગ-અલગ 7...
તળાજાના જાલવદર ગામે જૂની અદાવતે બાઈક ભટકાડી ઇજા પહોંચાડી હોવાની રાવ
તળાજાના જાલવદર ગામે જૂની અદાવતે બાઈક ભટકાડી ઇજા પહોંચાડી હોવાની રાવ
ભાલપંથકની દહેડા પ્રા.શાળામાં ડાયટના પ્રાધ્યાપકો સહિત ૧૦૦થી વધુ શિક્ષકોની એક્સપોઝર વિઝીટ..
ભાલપંથકની દહેડા પ્રા.શાળામાં ડાયટના પ્રાધ્યાપકો સહિત ૧૦૦થી વધુ શિક્ષકોએ એક્સપોઝર વિઝીટ કરી ઇકો...
ભાટપુર ના આર્મી જવાન નિવૃત થઇ વતન પરત ફરતા ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું...
મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪...