મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઇ આજે બપોરે વતનમાં પરત ફરતા ભાટપુર ગામના આગેવાનો દ્રારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આર્મી જવાને ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૧ મા અહમદનગર મહારાષ્ટ્ર મા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા(કાંગો)સહીત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી ૧૯ બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા ભાટપુરના હનુમાનજી મંદિરે આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે સમસ્ત ગ્રામજનો મહિલાઓ અને નાના ભૂલકાઓ અને નિવૃત જવાન એશોસીયસન ના જવાનો સહિત રેલીમાં જોતરાયા હતા ત્યારે નિવૃત જવાનના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાયપુર કેનાલમાંથી મળેલી લાશનો ભેદ પાવીજેતપુર પોલીસે ઉકેલ્યો : જૂના પ્રેમીનો કાંટો પ્રેમિકા સાથે મળી નવા પ્રેમીએ કાઢ્યો : બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
રાયપુર કેનાલમાંથી મળેલી લાશનો ભેદ પાવીજેતપુર પોલીસે ઉકેલ્યો : જૂના પ્રેમીનો કાંટો પ્રેમિકા સાથે...
मा. आ. विजय भांबळे नैतूत्व मध्य मच्छीमाऱ्यांचा जिंतूर तहसील कार्यालयावर मोर्चा
जिंतूर: तालुक्यातील येलदरी जलाशयावर मासेमारी करणाऱ्या मच्छीमार बांधवांच्या विविध मागण्यांसाठी, आज...
अनर्थ टळला! प्रवाशांना घेऊन रत्नागिरीकडे निघालेली बस साखरपा येथे पेटली, १३ प्रवासी बचावले
रत्नागिरी : रत्नागिरी- कोल्हापूर महामार्गावर बेळगाववरून रत्नागिरीकडे जाणारी बसला आज गुरूवार (१७...
সমগ্ৰ ৰাজ্যৰ লগতে মাজুলীতো মহাপুৰুষ শ্ৰীমন্ত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন কৰা হয় ।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে মাজুলীতো মহাপুৰুষ শ্ৰীমন্ত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন কৰা হয় ।
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল