મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઇ આજે બપોરે વતનમાં પરત ફરતા ભાટપુર ગામના આગેવાનો દ્રારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આર્મી જવાને ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૧ મા અહમદનગર મહારાષ્ટ્ર મા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા(કાંગો)સહીત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી ૧૯ બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા ભાટપુરના હનુમાનજી મંદિરે આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે સમસ્ત ગ્રામજનો મહિલાઓ અને નાના ભૂલકાઓ અને નિવૃત જવાન એશોસીયસન ના જવાનો સહિત રેલીમાં જોતરાયા હતા ત્યારે નિવૃત જવાનના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi to meet Boeing, Amazon and Google CEO's today
Prime Minister Narendra Modi will meet top business executives of Silicon Valley in the East Room...
કાંકરેજના રૂણી રોડ પર બાઈક સ્લીપ મારતા બાઈક સવારનું ઘટના સ્થળે મો*ત
કાંકરેજના રૂણી રોડ પર બાઈક સ્લીપ મારતા બાઈક સવારનું ઘટના સ્થળે મો*ત
IC 814 सीरीज में आतंकियों के हिंदू नामों पर विवाद:सूचना और प्रसारण मंत्रालय ने नेटफ्लिक्स कंटेंट हेड को तलब किया
ओटीटी सीरीज IC 814 को लेकर जारी विवाद के बीच नेटफ्लिक्स की कंटेंट हेड मोनिका शेरगिल को सूचना और...
પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરયમ આજવા રોડ , વડોદરા ખાતે સાત માં દીક્ષાંત સમારોહ
પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરયમ આજવા રોડ , વડોદરા ખાતે સાત માં દીક્ષાંત સમારોહ