કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कनाडा में फिर हिंदू मंदिर पर हमला, खालिस्तानी समर्थकों ने की तोड़फोड़
कनाडा में हिंदू पूजा स्थलों पर चल रहे हमलों के बीच एडमोंटन के बीएपीएस स्वामीनारायण मंदिर में...
શ્રાવણ માસના સોમવાર ના રોજ વૈધિક શ્લોકથી ભગવાન શંકરનું મહારુદ્રાભિસેક નું આયોજન કરવામાં આવ્યું
શ્રાવણ માસના સોમવાર ના રોજ વૈધિક શ્લોકથી ભગવાન શંકરનું મહારુદ્રાભિસેક નું આયોજન કરવામાં આવ્યું
ओरांग राष्ट्रीय उद्यान से चाइना बुरका मछली का तस्करी करने के आरोप में दो गिरफ्तार - तीन मछली बरामद
दरंग ज़िले के मंगलदे सदर पुलिस ने बृहस्पतिवार की रात नाका तलाशी चला कर बहुमूल्य चाइना बुरका (...
गरीबो के प्रधानमंत्री आवास स्वीकृत नहीं किये जाते तो नगर पंचायत ककरहटी का करेंगे घेराव चौधरी जीतेन्द्र सिंह जाटव
नगर पंचायत ककरहटी के कर्मचारियों की कार्यप्रणाली से परेशान होकर आज सैकड़ों की तादाद में नगरवासी...