બનાસકાંઠા બેકિંગ

 કાંકરેજ તાલુકામાં ઠગાઈ કરતી ટોળકી સક્રિય બની..

2 જીવતા માણસને મરણ બતાવી

પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વિમા યોજનો લાભનું કૌભાંડ બહાર આવ્યું ..

કસરા ગામ પંચાયતના જીવતા માણસને મરણના સર્ટીફીકેટ મેળવી ઠગાઈ કરાઈ હોવાના અરજદારો દ્વારા કરાયાં ગંભીર આક્ષેપ....

અરજદારો દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતગર્ત ઠગાઈ કરતાં બે શખ્સો સામે કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી...પ્મત્ક્ષા

 પ્રધાનમંત્રી વીમા યોજના કૌભાંડ આચરનાર માસ્તરમાઈન્ડ જેયતીભાઈ ઠાકોર અને કમસીભાઈ દેસાઈ નામનાં બે શખ્સો હોવાનું અરજદારો દ્વારા આક્ષેપો કરાયા