પાટણ શહેર મલ્હાર બંગલોઝ મા વિશિષ્ટ આંગીનું આયોજન કરવામાં આવ્યું

પાટણ શહેરના મધ્યમાં આવેલ મલ્હાર બંગલોઝમાં સોમવારના દિવસે વિશિષ્ટ આંગી નું આયોજન કરવામાં આવ્યું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાટણ શહેરના મધ્યમાં આવેલ મલ્હાર બંગલોઝ માં મલ્હારેશ્વર મહાદેવની શિવલિંગ ની સ્થાપના કરીને પ્રવિત્ર શ્રાવણ મહિનામાં સવા લાખ બીલી અર્પણ કરવાની હિન્દુ શાસ્ત્ર મુજબ બ્રાહ્મણો દ્વારા રોજ પૂજા પાઠ કરવામાં આવે છે શ્રાવણ માસના પહેલા સોમવારે વિશિષ્ટ આંગી ને શણગાર કરી સમગ્ર મલ્હાર બંગલોઝ ના રહીશો દ્વારા બંને ટાઈમ પૂજા અર્ચના કરવામાં આવે છે વિશિષ્ટ આંગી દર્શનાર્થે માટે આજુબાજુ સોસાયટીના રહીશો દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આવનાર તમામ ભક્તજનોને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ વિશિષ્ટ આંગીનું સોચારું આયોજન મલ્હાર બંગલોઝ ના વડીલો યુવાન ભાઈઓ અને બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ